ધારાસભ્ય મહેશ ભાઈ વસાવા અને આમ આદમી પાર્ટી નાં માં. ઉપ પ્રમુખ અર્જુન રાઠવા ના નેજા હેઠળ ગુજરાત પરિવર્તન યાત્રા ઉમરગામ અક્રા મારુતિ મંદિર ખાતે થી શરૂ થઈ ને વાપીમાં સમર્પણ થઈ હતી જેમાં પ્રદેશ સંગઠન મંત્રી રામ ભાઈ ધડુક,સુરત વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી તથા સુરત નાં કોર્પોરેટરો ,અને મોટી સંખ્યા માં BTP અને આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદેદારો મોટી સંખ્યામાં પરિવર્તન યાત્રા રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા.
Related News
Categories
News 15 hours ago
ખેરગામ ભાગવતકથા – ગોવર્ધન પૂજા ઉત્સવ
ખેરગામમાં ભવાની મંદિર ખાતે હાલમાં ચાલી રહેલી ભાગવતકથા પવિત્ર વાતાવરણમાં દેશભક્તિની ભાવના સાથે યોજાઈ રહી છે....
News 1 day ago
કથાકાર પ્રફુલભાઈ શુક્લને તિરંગો સાફો પહેરાવીને સન્માન કરવામાં આવ્યું
પહેલગામના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે ખેરગામ ભવાની મંદિરમાં ચાલી રહેલી ભાગવત કથામાં નવાસારીથી પધારેલા અનેક અગ્રણીઓએ...
News 2 days ago
“ભારત ભૂમિમાં દાનવીર, શૂરવીર અને ભગવાનના ભક્તોનું સ્મરણ થાય છે.” : પ્રફુલભાઈ શુક્લ
નવસારી ખાતે ભાગવત કથા દરમિયાન ભક્તિમય કૃષ્ણ જન્મ મહોત્સવની ભવ્ય ઉજવણી નવસારી જિલ્લાના ખેરગામ ખાતે આવેલ...
News 2 days ago
ઓપરેશન સિંદૂર: નાનાપોઢા રાષ્ટ્રની રક્ષા કરતાં જવાનોના સન્માનમાં ત્રિરંગા યાત્રાનું આયોજન
કપરાડા તાલુકાના નાનાપોઢા ગામે આજે એક વિશિષ્ટ ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેનું મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રની...
No more posts to display!
Try again.