પાર, તાપી, નમઁદા રીવર લીંક પ્રોજેક્ટ વિષય પ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલની આગેવાની માં તેમજ ગુજરાત સરકારના આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ, મંત્રી જીતુભાઈ ચૌધરી, પૂર્વ મંત્રી ગણપતભાઈ વસાવા, સાંસદ ડો કે સી પટેલ, મનસુખભાઈ વસાવા સહિત ગુજરાત ના આદિવાસી સાંસદશ્રીઓ, આદિવાસી ધારાસભ્ય શ્રીઓ, દિલ્હી ખાતે ગૃહ મંત્રી શ્રી અમીતભાઈ શાહ, નાણા મંત્રી શ્રીમતિ નિમઁલા સીતારમણ, માન. મંત્રી સેખાવતજી ની રૂબરૂ મુલાકાત કરી હતી જેમાં પાર, તાપી, નમઁદા રીવર લીંક પ્રોજેક્ટ ને પડતો મુકવાનો નિણઁય કરવામાં આવ્યો છે.
Related News
Categories
News 14 hours ago
ઓપરેશન સિંદૂર: નાનાપોઢા રાષ્ટ્રની રક્ષા કરતાં જવાનોના સન્માનમાં ત્રિરંગા યાત્રાનું આયોજન
કપરાડા તાલુકાના નાનાપોઢા ગામે આજે એક વિશિષ્ટ ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેનું મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રની...
ધર્મ દર્શન 20 hours ago
ખેરગામમાં ભાગવત કથાના તૃતીય દિવસે નૃસિંહ પ્રાગટ્ય ઉત્સવ ધામધૂમથી ઉજવાયો !
નવસારી જિલ્લાના ખેરગામ ગામમાં આવેલ માતા ભવાનીના પ્રાચીન મંદિરે ચાલી રહેલી ભાગવત કથાના તૃતીય દિવસે પવિત્ર...
News 22 hours ago
આદિવાસી સમુદાય: ઓળખ માત્ર કાર્યક્રમોમાં નહીં, જીવનના દરેક ક્ષેત્રમાં હોવી જોઈએ !
આદિવાસી સમુદાય ભારતના મૂળ વતનીઓ છે. તેમની સંસ્કૃતિ, પરંપરા, જીવનશૈલી અને મૂલ્યો આપણાં દેશની ધરોહર છે....
હવામાન 24 hours ago
Gujarat Rain / 5 દિવસ ગુજરાત માટે ભારે! વાવાઝોડું બનશે તો 100 કિમી ઝડપે ત્રાટકશે: અંબાલાલની ભવિષ્યવાણી !
ગુજરાતમાં આગામી દિવસોમાં તીવ્ર વાવાઝોડું આવવાની શક્યતા છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી...
No more posts to display!
Try again.