1. News
  2. આદિવાસી સમાજ
  3. હિન્દૂ સંગઠન ગુજરાત ઉપાધ્યક્ષ દ્વારા કપરાડા તાલુકાના ગિરનારા ગામે આ સરકારી તંત્ર દ્વારા ઘર તોડી નાખવામાં આવ્યું હતું 21,000/- કરવામાં આવી મદદ

હિન્દૂ સંગઠન ગુજરાત ઉપાધ્યક્ષ દ્વારા કપરાડા તાલુકાના ગિરનારા ગામે આ સરકારી તંત્ર દ્વારા ઘર તોડી નાખવામાં આવ્યું હતું 21,000/- કરવામાં આવી મદદ

Share

Share This Post

or copy the link

કલ્પેશ પટેલ આદિવાસી અપક્ષ ધરમપુર તાલુકા પંચાયત સદસ્ય દ્વારા દાતા અભિનંદન

કપરાડા ખાતે થી મને બિસ્તુભાઈ નો ફોન આવ્યો અને કહેવામાં આવ્યું કે તમારું નામ લઇ ને મહેન્દ્ર સિંહ રાજપુરોહિત અગ્નિવીર હિન્દૂ સંગઠન ગુજરાત ઉપાધ્યક્ષ જે કપરાડા તાલુકા ના ગિરનારા ગામે જે આપણા આદિવાસી સમાજના ભાઈ નું તંત્ર દ્વારા ઘર તોડી નાખવામાં આવ્યું હતું ત્યાં જય ને 21,000/- હજાર રૂપિયા રોકડા આપડા સમાજ ના ભાઈ ને મદદ કરી આવે છે જે બદલ હું મહેન્દ્ર સિંહ રાજપુરોહિત ની જનેતાને વંદન કરું છું અને આ ભાઈ સાથે મારે ફક્ત એક સામાજિક કામ માટે મુલાકાત થઈ હતી હું ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ મહેન્દ્ર સિંહ રાજપુરોહિત અને એને જન્મ આપનાર જનેતાનો ખુબ ખુબ આભાર માનું છું

હિન્દૂ સંગઠન ગુજરાત ઉપાધ્યક્ષ દ્વારા કપરાડા તાલુકાના ગિરનારા ગામે આ સરકારી તંત્ર દ્વારા ઘર તોડી નાખવામાં આવ્યું હતું 21,000/- કરવામાં આવી મદદ
Comment

Your email address will not be published. Required fields are marked *