મહા સુદ પાંચમ એટલે વસંત પંચમી (Basant Panchami 2022). સનાતન હિન્દુ ધર્મમાં વસંત પંચમી ખૂબ મહત્વ મહત્વ ધરાવે છે. વસંત પંચમી હર્ષ-ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસને વણજોયું મૂર્હત માનવામાં આવે છે. આ દિવસને દરેક પ્રકારના શુભ કાર્ય કરવામાં આવે છે.
કપરાડા તાલકાના જામગભણ સીવણ ક્લાસ દીક્ષા ની સમારોહ સર્ટિફિકટ
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના જામગભણ ગામે દિવાળીબેન દ્રસ્ટ બારડોલી દ્વારા 05/02/2022 નાં શનિવાર નાં રોજ સ્વાશ્રય વર્ગમાં તાલીમ લીધેલ વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ નો કાર્યક્રમ યોજાયો તેમાં 30 વિધાર્થી ને આત્મનિર્ભરબને એ હેતુથી વિદ્યાર્થીઓ ને દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા મફત સીવણ ક્લાસ કરાવ્યો તેમાં તાલીમ લીધેલ 30 બહેનો ને જામગભણ નાંપ્રથમ નાગરીક સરપંચશ્રી મગનભાઈ બી સાપટ અને ડેપ્યુટી સરપંચ શ્રી નાં હસ્તે સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ સમાપ્ત કર્યા. એહવાલ નાનાપોંઢા શેત્રના સયોજક શ્રી ઇશ્વરભાઇ ડી સાહરી એ આપ્યો હતો.
Ad.