શત શત વંદન…હંમેશા ગુંજતો રહેશે સુર

0
180

પીએમ નરેન્દ્ર મોદી (Narendra modi)સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકર (Lata Mangeshkar)ના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે મુંબઈ પહોંચ્યા હતા.

દિગ્ગજ ગાયિકા લતા મંગેશકરનું 92 વર્ષની વયે અવસાન થયું છે. તે ભારતની પ્રખ્યાત હસ્તીઓમાંની એક હતી. તેમના અંતિમ દર્શન કરીને તેમને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવાના થઈ ગયા હતાં.
મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે અને રાજ્યકક્ષાના મંત્રી આદિત્ય ઠાકરે પણ લતાજીને શ્રદ્ધાંજલિ આપવા શિવાજી પાર્ક પહોંચ્યા હતા. આ દરમિયાન પીએમ મોદી સીએમ ઉદ્ધવને મળ્યા અને પછી ત્યાંથી રવાના થયા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ લતા મંગેશકરને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા અને તેમને શ્રદ્ધાંજલિ આપવા શિવાજી પાર્ક પહોંચ્યા હતા. જે બાદ તેઓ લતાજીના પરિવારના સભ્યોને પણ મળ્યા હતા. આ દરમિયાન તેણે ઘણા લોકો સાથે વાતચીત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here