ગુજરાત રાજ્ય આશ્રમ શાળા કર્મચારી સંઘ વલસાડ દ્વારા રેલી કાઢી મુખ્યમંત્રી આવેદનપત્ર આપ્યું

0
234

આશ્રમ શાળા કર્મચારી સંઘ વલસાડ એકમ દ્વારા ગુરુવારે ગુજરાત રાજ્ય આશ્રમ શાળા કર્મચારી સંઘના પ્રમુખ યોગેશ પટેલના આગેવાની હેઠલ સી.બિ.હાઇસ્કુલ થી કલેકટર કચેરી સુધી ધોધમાર વરસાદ વચ્ચે રેલી કાઢી અધિક કલેકટરને
મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

જેમાં પેન્શન યોજના ફરી લાગુ કરવી,સાતમા પગાર પંચનું એરિયર્સ,નિવૃત્તિ બાદ 300 રજાનું રોકડ રૂપાંતર,આશ્રમ શાળાઓમાં ગૃહપતિ ગૃહમાતા ની નિમણુક,જૂની પેન્શન યોજના શરૂ કરવા અનુસૂચિત જાતિ વિકસતી જાતિના આશ્રમ શાળા કર્મચારીઓને 7 માપગાર.પંચનો લાભ, શિક્ષકોને ઉચ્ચત્તમ પગાર ધોરણ મા રૂ. 4200 ગ્રેડ પે આપવા,ફરજ બજાવતા વિદ્યા સહાયકો ની સળંગ નોકરી ગણવી, 2002.04 સુધી પૂરા પગારે ભરતી થયેલા કર્મચારીઓના ઉચ્ચત્તમ પગાર ધોરણ મંજૂર કરવા બદલી લાભ આપવો કર્મચારીઓને અન્ય વિભાગના કર્મચારીની જેમ 7મા પગારનું એરિયર્સ ચૂકવવું,સળંગ નોકરી ગણવી 2002.04 સુધી પૂરા પગારે ભરતી થયેલા કર્મચારીઓના ઉચ્ચત્તમ પગાર ધોરણ મંજૂર કરવા,બદલીનો લાભ આપવો કર્મચારીઓને અન્ય વિભાગના કર્મચારીની જેમ 7મા પગારનું એરિયર્સ ચૂકવવું આશ્રમશાળાઓ મા ખાલી.પડેલી શિક્ષકો અને વર્ગ 4 ની નિયમિત કાયમી.ધોરણે ભરતી સર્વિસ બુક નિભાવવી સહિત ના પ્રશ્ન નો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here