- પેઢીનામાં માટે સોગંદનામું જરૂરી નથી ..
- સ્વ ઘોષણા પત્રના આધારે તલાટી પેઢીનામું કરી આપશે..
- હવેથી પેઢીનામાં કરાવવા માટે તલાટી દ્વારા જે સોગંદનામું કરાવવા કહેવાતું તે સરકારે બંધ કરીને સ્વ ઘોષણાપત્ર દાખલ કર્યું છે જેથી એક સ્વ ઘોષણાપત્રના આધારે તલાટી પેઢીનામું કરી આપશે…
- પેઢીનામાં માટે સ્વ ઘોષણા પત્ર અને પરિપત્ર
- જુઓ…
- આ એક અગત્યની માહિતી છે જે સમાજના દરેક ગ્રુપ સુધી શેર કરશો..