પેઢીનામાં માટે સોગંદનામું જરૂરી નથી .. સ્વ ઘોષણા પત્રના આધારે તલાટી પેઢીનામું કરી આપશે..

0
2527

  • પેઢીનામાં માટે સોગંદનામું જરૂરી નથી ..
  • સ્વ ઘોષણા પત્રના આધારે તલાટી પેઢીનામું કરી આપશે..
  • હવેથી પેઢીનામાં કરાવવા માટે તલાટી દ્વારા જે સોગંદનામું કરાવવા કહેવાતું તે સરકારે બંધ કરીને સ્વ ઘોષણાપત્ર દાખલ કર્યું છે જેથી એક સ્વ ઘોષણાપત્રના આધારે તલાટી પેઢીનામું કરી આપશે…
  • પેઢીનામાં માટે સ્વ ઘોષણા પત્ર અને પરિપત્ર
  • જુઓ…
  • આ એક અગત્યની માહિતી છે જે સમાજના દરેક ગ્રુપ સુધી શેર કરશો..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here