Home Blog Page 75

Adani confident of success of FPO, SEBI, other regulatory bodies are investigating the sale

0

Adani confident of success of FPO, SEBI, other regulatory bodies are investigating the sale

The conglomerate of Asia’s richest tycoon Gautam Adani on Sunday expressed confidence that a Rs 20,000-crore follow-on stake sale of its flagship firm will take place despite the group’s shares falling after the US-based Hindenburg report.

Group CFO Jugshindar Singh said that due to the temporary volatility in the market, there will be no change in the offering price or timeframe. Because Adani Enterprises Limited’s Follow-on Public Offer (FPO) is the best medium for strategic institutional investors. The conglomerate is spread across various sectors like Airports, Mining, Roads, New Energy and Data Centers..which has immense potential for rapid business growth.

Shares of all seven Adani group companies fell sharply in the last two trading sessions following the Hindenburg Research allegations, wiping out investors worth Rs 10.7 lakh crore.

A report by Hindenburg Research has accused the Adani group of open stock manipulation and fraud. After this report came out, the shares of the listed companies of Adani Group related to various businesses have declined.

Singh, in an interview to PTI-Bhasha, said that the group will release a comprehensive response to the Hindenburg report along with documentary evidence.

He said, “It will be made clear that no research was done and there was no investigative reporting. This is not just a lie but a baseless misrepresentation of facts.”

He claimed that Hindenburg had deliberately spread falsehoods, taking only incomplete parts of what had previously been clarified by Samoob. Singh said “they have deliberately misled”.

He expressed confidence that AEL’s FPO would run on time and be fully subscribed by the end of the offer period on January 31. India’s second largest share sale on Friday was subscribed by just 1 percent on the opening day. As per information available with BSE, against AEL’s offer of 4.55 crore shares, only 4.7 lakh shares were subscribed. AEL fell nearly 20 percent below its secondary sale offer price as all seven listed companies in the group downgraded positions following the Hindenburg report. The company is selling the shares in a price band of Rs 3,112 to Rs 3,276. Its shares closed at Rs 2,762.15 on the BSE on Friday.

He said, “All our stakeholders, including bankers and investors, have full confidence in the FPO. We are confident about the success of FPO. Adani Enterprises raised Rs 5,985 crore from anchor investors on Wednesday. Asked why an investor would take up an FPO when similar shares are available in the open market at lower prices, Singh said AEL has very limited free float and hence retail investors are looking for 50-100 shares. Can buy from the market, a strategic institutional investor will not get the share of shares he needs.

“For an institutional investor who prefers large holdings, that option is not available as there is no free float,” he said. “One of the primary objectives of an FPO is to increase the liquidity and free float of shares,” he added. He further added that long-term strategic institutional investors are not investing in AEL just for the stock value. They are investing in AEL as an incubator. AEL’s value lies in the airport business, the road business it does, the new energy projects it is doing, the data center business and the mining business. All these businesses are doing very well. AEL currently has new businesses such as hydrogen, where the group plans to invest USD 50 billion in the value chain over the next 10 years, including airport operations, mining, data centers and roads and logistics. These businesses are planned to be demerged between 2025 and 2028 after achieving basic investment profile and maturity.

Investors investing in AEL will also get business. They believe that the future is bright. Hence in the short term volatility does not affect airport business value, route business value. FPOs are the best option for investors who want long-term exposure to the value of new energy industries and data centers. The group wants to be one of the least expensive producers of hydrogen.. the fuel of the future with a zero carbon footprint. These government services are also betting big on their airport business with the aim of becoming the largest service base in the country in the coming years.

Adani, 60, started out as a businessman and quickly diversified, expanding an empire centered on ports and coal mining to include airports, data centers and cement, as well as green energy. Now also owning a media company, Singh said the follow-on share sale was aimed at strengthening the shareholder base by bringing in more volume, higher net worth and institutional investors. This will also address liquidity concerns by increasing free float, he said. He said that the company wants to increase the participation of wholesale investors. And that’s why he chose the basics. AEL will use the proceeds for green hydrogen projects, airport facilities and greenfield expressways, besides reducing some of its debt.

Investors on Friday made a huge bid of about 4 lakh shares against their Anat 2.29 crore shares. While Qualified Institutional Buyers (QIB) demanded only 2,656 shares against 1.28 crore shares reserved for them. Non-institutional investors asked for 60,456 shares against the recommendation of 96.16 lakh shares. In the hope that the company will shed light on the Hindenburg Report. Singh said the group has given a comprehensive response in 3 days to a report which allegedly took 2 years to prepare.

Regarding the legal action against the US firm, he said, “We have now discovered one part that this report is false. The other part is with the intention of harming Indian shareholders and professionals. This will be done legally. It will be reviewed and considered

સતત બીજા દિવસે કમોસમી વરસાદી કહેર વરસતા ખેતીપાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જેના કારણએ ધરતીપુત્રો ચિંતિત બન્યા છે.

0

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સતત બીજા દિવસે પણ રાજ્યના કેટલાક વિસ્તારમાં આફતનો વરસાદ વરસ્યો હતો. દાહોદ અને અંબાજીમાં કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો પાટણમાં તો જોરદાર વરસાદી ઝાપટાના કારણે રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા અને કેટલાક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. સતત બીજા દિવસે કમોસમી વરસાદી કહેર વરસતા ખેતીપાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જેના કારણએ ધરતીપુત્રો ચિંતિત બન્યા છે.

અંબાજીમાં કરા સાથે ધોધમાર વરસાદ
બનાસકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદી કહેર જોવા મળ્યો હતો. આજે અંબાજી અને આસપાસના વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. અંબાજીમાં ગતરાત્રિથી જ વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. કડકડતી ઠંડી વચ્ચે ગાજવીજ સાથે વરસાદ વરસતા ખેતીપાકોને લઈ ધરતીપુત્રો ચિંતિત બન્યા છે.

સિદ્ધપુરમાં રસ્તાઓ પાણી પાણી થયા
પાટણના સિદ્ધપુરમાં આજે બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો હતો. સિદ્ધપુરમાં બપોરના સમયે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે ગણતરીની મિનિટોમાં જ શહેરના રસ્તાઓ પાણી પાણી થયા હતા. શહેરના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયેલા જોવા મળ્યા હતા.
દાહોદના ત્રણ તાલુકામાં કમોસમી વરસાદ
દાહોદ જિલ્લામાં રવિવારે વાદળછાયા વાતારણ બાદ લીમખેડા, ધાનપુર અને ઝાલોદ પંથકના કેટલાંક ગામોમાં વરસાદ સાથે કરાં પડતાં આશ્ચર્ય ફેલાયુ હતું. શનિવારના રોજ પણ વાતાવરણ બદલાયા બાદ કેટલાંક વિસ્તારોમાં કમોસમી ઝાપટા પડ્યા હતા.

Ad…

ઝાલોદ તાલુકાના મીરાખેડી પંથકમાં કરા સાથે વરસાદી ઝાપટું દસ મિનિટ સુધી ચાલ્યુ હતું. ગામોમાં ધોધમાર વરસાદનું ઝાપટું પડ્યું અને બરફના કરા સાથે વરસાદ પડતાં ખેડૂતો ચોકી ઉઠ્યા હતાં. આ ઘટનાથી ખેતીપાકમાં વ્યાપક નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.ધાનપુર તાલુકાના વાતાવરણમાં પણ એકાએક પલટો આવ્યો હતો. અહીં પણ કરા સાથે વરસાદનું ઝાપટુ પડ્યુ હતું. ધાનપુરના રામપુર, બોગડવા, નાગટી, ઘોડા, અગાસવાણી સહિતના વિસ્તારોમાં કરા સાથેનો વરસાદ પડ્યો હતો. જ્યારે અડધો-અડધ તાલુકો કોરો જ રહ્યો હતો. આ સાથે લીમખેડા પંથકમાં પણ બપોરના સમયે 20 મિનિટ સુધી કમોસમી વરસાદ પડ્યો હતો. તેમાં કેટલાક ગામોમાં કરા પડ્યા હોવાના અહેવાલ પણ મળ્યા હતા.

Ad…

ધરમપુરમાં કમોસમી વરસાદના કારણે કેરી પકવતા ખેડૂતો ચિંતિત
રવિવારે સવારથી વલસાડ જિલ્લાના હવામાનમાં પલટો આવ્યો હતો. ધરમપુર તાલુકાના છુટ્ટા છવાય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેને લઈને કેરીના પાક ઉપર નભતા ખેડૂતોમાં ચિંતાનો વિષય બન્યો હતો. આંબા વાડીમાં ફ્લાવરીંગની સીઝનમાં વરસાદ પડતાં આબાના ફૂલો ખરી જવાની અને આંબા વાડીમાં તૈયાર થઈ રહેલા પાકમાં ભારે નુક્સાનીની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.

પાવી જેતપુરના વાતાવરણમાં પલટો
છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના વાતાવરણમાં આજે સતત બીજા દિવસે પલટો જોવા મળ્યો હતો. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરના સમયે માવઠું થતા ધરતીપુત્રોની મુશ્કેલી વધી છે. કમોસમી વરસાદને પગલે ખેડૂતોના ઊભા પાકને નુક્સાન થવાની ભીતિ સેવાઈ રહી છે. પાવીજેતપુર પંથકમાં મોટેભાગે કપાસ, મકાઈ, દિવેલાનો પાક મબલખ થાય છે જેને નુકસાન થવાની ભીતિ છે.

લોકો ગરમ કપડા સાથે રેઈનકોટ કાઢવા મજબૂર
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે બે દિવસથી રાજ્યના અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. જે વિસ્તારમાં વરસાદ વરસ્યો છે ત્યાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. તો અન્ય વિસ્તારમાં ઠંડી ઘટી છે. વાતાવરણમાં પલટાના કારણે હાલ અનેક વિસ્તારોમાં લોકોએ ગરમ કપડાની સાથે રેઈનકોટ કાઢવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

વલસાડ જિલ્લામાં 5 વર્ષમાં રક્તપિત્તના દર્દીઓમાં ધરખમ ઘટાડો, 996થી ઘટીને 186 થયા

0

  • આજે વિશ્વ રક્તપિત્ત દિવસઃ વલસાડ જિલ્લો રક્તપિત્ત નાબુદીના પંથે
  • વલસાડ જિલ્લામાં 5 વર્ષમાં રક્તપિત્તના દર્દીઓમાં ધરખમ ઘટાડો, 996થી ઘટીને 186 થયા
  • લોકોમાં ફેલાયેલી ખોટી માન્યતા દૂર કરવામાં અને જનજાગૃત્તિ ફેલાવવામાં સફળતા મળી
  • 6 થી 12 મહિના સુધીની બહુ ઔષધિય સારવારથી કુષ્ટરોગ સંપૂર્ણપણે મટી શકે છે
  • સરકારશ્રી દ્વારા દર્દીને સારવાર ચાલે ત્યાં સુધી દર મહિને રૂ. 500 સહાય ચૂકવાય છે.

ખાસ અહેવાલઃ જિજ્ઞેશ સોલંકી

“વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે…” નરસિંહ મહેતા રચિત આ લોકપ્રિય ભજન દેશના રાષ્ટ્રપિતા અને વિશ્વ વંદનીય શ્રી મહાત્મા ગાંધીજી રોજ ગાતા હતા. આજે તા. 30 જાન્યુઆરીએ બાપુનો નિર્વાણ દિન છે. રક્તપિત્ત (કુષ્ટરોગ)ના દર્દીઓની કોઈપણ પ્રકારની આભડછેટ કે ભેદભાવ વિના નિઃસ્વાર્થ ભાવે બાપુએ કરેલી સેવાના કારણે તેમના નિર્વાણ દિનને સમગ્ર વિશ્વમાં 30 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય રક્તપિત્ત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજના આ દિવસે વાત કરીએ વલસાડ જિલ્લામાં રક્તપિત્તના દર્દીઓની તો 5 વર્ષ પહેલા જિલ્લામાં 996 કેસ જોવા મળ્યા હતા પરંતુ જિલ્લા રક્તપિત્ત કચેરી દ્વારા જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રો પર નિઃશૂલ્ક સારવાર અને લોકોમાં ફેલાયેલી અંધશ્રધ્ધા દૂર કરવામાં સફળતા મળતા હવે આ કેસમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. હાલ જિલ્લામાં ડિસે.2022 સુધીમાં 186 દર્દી નોંધાયા છે. જેમાંથી 26 દર્દી સ્વસ્થ થતા હવે માત્ર 160 દર્દીઓ જ સારવાર લઈ રહ્યા છે. જેના પરથી એમ ચોક્કસપણે કહી શકાય કે, વલસાડ જિલ્લો રક્તપિત્ત નાબૂદીના પંથે ઝડપભેર આગળ વધી રહ્યો છે.રક્તપિત્તના રોગ પ્રત્યે પહેલા અંધશ્રધ્ધા ફેલાયેલી હતી કે, આ રોગ અભિશ્રાપ છે, ભૂતકાળના કર્મોનું પાપ છે તેમજ વારસાગત રોગ છે એવી ખોટી માન્યતા લોકોમાં જોવા મળતી હતી. જેના કારણે રક્તપિતના દર્દીઓનો તિરસ્કાર કરવામાં આવતો હતો, ભેદભાવ કરવામાં આવતો હતો. પરંતુ ગાંધી બાપુએ રક્તપિતના દર્દીઓની પીડાને સમજી પોતાના હાથથી સ્પર્શ કરી તેમની સેવા કરી રોગમુક્ત કર્યા હોવાના અનેક કિસ્સા છે. જેના કારણે સમાજમાં જાગૃતિ આવી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પણ આ રોગને નાબૂદ કરવા માટે રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન સહિતના કાર્યક્રમો ચલાવવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ગાઈડલાઈન મુજબ, આ રોગ એમડીટી (મલ્ટી ડ્રગ્સ ટ્રીટમેન્ટ) (બહુ ઔષધીય સારવાર)થી સંપૂર્ણપણે મટી જાય છે. જિલ્લાના દરેક આરોગ્ય કેન્દ્રો પર આ સારવાર મફતમાં મળે છે. સગર્ભાવસ્થામાં પણ મહિલાઓ માટે આ સારવાર સલામત છે. બિનચેપીમાં 6 માસ અને ચેપી રોગમાં 12 માસની સંપૂર્ણ સારવારથી દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જાય છે અને કુષ્ટરોગના દર્દીઓ પણ અન્ય લોકોની જેમ સામાન્ય જીવન જીવી શકે છે.ad..રક્તપિત્ત સૂક્ષ્મ જીવાણુથી થતો એક ચેપી રોગ છે. જે મુખ્યત્વે ચામડી અને ચેતાતંતુને અસર કરે છે. જેમાં શરીર પર ગમે તે જગ્યાએ આછા ઝાંખા, લાલાશ પડતા કે તાંબાના રંગ જેવા હોઈ શકે, તેમાં ખંજવાળ આવતી નથી. સામાન્ય રીતે તેમાં દુખાવો પણ થતો નથી. ગરમી, સ્પર્શ અથવા દુખાવાની સંવેદનાનો સંપૂર્ણ અભાવ જોવા મળે છે. પથ્થર વાગે અથવા તો ગરમ કે ઠંડુ પાણી ચામડીના જે તે ચાંઠા વાળા ભાગમાં પડે તો તેની અસર જણાતી નથી. આ રોગ ચેપી અને બિનચેપી એમ બે પ્રકારના હોય છે. રક્તપિતના દર્દીને સ્પર્શ કરવાથી આ રોગ ફેલાતો નથી પણ જીવાણુથી ફેલાતો રોગ છે. જેમાં ચેપી વ્યક્તિ છીંક કે ખાસી ખાય તો વાતાવરણમાં તેના જંતુ પ્રસરી જવાથી જેના શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવી કોઈપણ વ્યક્તિને આ રોગ અસર કરે છે. માઈક્રો બેક્ટેરીયમ લેપ્રીનો સંક્રમણ સમય (ઈન્ક્યુબેશન પિરીયડ) ઘણો લાંબો હોય છે પણ સામાન્ય રીતે 6 મહિનાથી 3 વર્ષ સુધીનો હોય છે. આ સમયગાળા દરમિયાન વ્યક્તિમાં કુષ્ટરોગના લક્ષણો જોવા મળે છે. સમયસર સારવાર ન લેવાથી આંખને પણ ગંભીર નુકસાન થઈ શકે અને હાથ-પગમાં વિકૃત્તિ આવે છે. દવાનો પહેલો ડોઝ લેવાથી જ દર્દી ચેપીમાંથી બિનચેપી જાય છે. જે માટે આરોગ્ય કેન્દ્રના અધિકારીઓ દ્વારા દર્દીને રૂબરૂમાં જ પહેલા ડોઝની ગોળી ગળાવવામાં આવે છે. વિશ્વમાં 10 કરોડથી વધુ લોકો એમડીટીથી સ્વસ્થ થયા છે.જિલ્લામાં રક્તપિત્તને ઈતિહાસ બનાવવા કલેકટર ક્ષિપ્રા આગ્રેનું આહવાન
વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ આજના દિવસે સંદેશ આપતા જણાવ્યું કે, આપણા જિલ્લાને રક્તપિત્તથી મુક્ત કરવા માટે કોઈ કસર છોડીશુ નહી. આપણે શક્ય તેટલી વહેલી તકે રક્તપિત્તના નવા દર્દીઓને શોધવા ઘનિષ્ઠ પ્રયાસ કરીશુ. આ કામગીરી દરમિયાન કોઈપણ પ્રકારનો ભેદભાવ કરીશુ નહી અને રક્તપિત્તથી પ્રભાવિત વ્યક્તિઓ સાથે કોઈપણ પ્રકારનો ભેદભાવ કરવા દઈશુ નહી. આપણે વ્યક્તિગત રીતે રક્તપિત્ત અસરગ્રસ્ત વ્યક્તિઓ સામે ઘૃણા કે ભેદભાવને દૂર કરવા અને રક્તપિત્ત નાબૂદી માટે યોગદાન આપવા બાપુએ કરેલી રક્તપિત્ત દર્દીઓની સેવા અને કામગીરી મુજબ બાપુની શ્રધ્ધા અને માન્યતા પર કામ કરીશું. જેથી હું આહવાન કરુ છુ કે, ચાલો રક્તપિત્ત સામે લડીએ અને રક્તપિત્તને ઈતિહાસ બનાવીએ.ડબલ્યુએચઓના તમામ લક્ષ્યાંકો વલસાડ જિલ્લાએ હાંસલ કરી લીધા
વલસાડ જિલ્લા રક્તપિત્ત અધિકારી ડો. જયશ્રી ચૌધરીએ જણાવ્યું કે, ડબલ્યુએચઓએ 3 લક્ષ્યાંક આપ્યા છે. જેમાં પ્રથમ દરેક લેવલે રોગ પ્રમાણ દર 1 ટકા કરતા ઓછો હોવો જોઈએ. બીજો લક્ષ્યાંક પીએચસી, સીએચસી અને તાલુકા લેવલે બાળકોમાં દેખીતી વિકૃત્તિ ઝીરો હોવી જોઈએ. ત્રીજો લક્ષ્યાંક વિકૃત્તિ ધરાવતા દર્દીઓની સંખ્યા 1 મીલીયનએ 1 અથવા 1ની નીચે હોવી જોઈએ. આ ત્રણેય લક્ષ્યાંક વલસાડ જિલ્લાએ હાંસલ કરી લીધા છે. આ સિવાય લોકોમાં જનજાગૃત્તિ આવતા દર્દીઓ પ્રત્યે ભેદભાવનું પ્રમાણ પણ નહિવત રહ્યુ છે અને હવે થોડા પણ લક્ષણો દેખાય તો વ્યક્તિ સારવાર માટે સીધા આરોગ્ય કેન્દ્ર પર આવે છે. હાલ વલસાડ જિલ્લામાં વણશોધાયેલા દર્દીઓને શોધી તેમની સતત દેખભાળ રાખી મફતમાં ઘરબેઠા સારવાર આપવામાં આવે છે.જિલ્લામાં આજથી તા. 13 ફેબ્રુ. સુધી જનજાગૃત્તિના વિવિધ કાર્યક્રમો થશે
વલસાડ જિલ્લા રક્તપિત્ત કચેરીના મેડિકલ ઓફિસર ડો. સંજ્ય કુમારે જણાવ્યું કે, સ્પર્શ રક્તપિત્ત જનજાગૃત્તિ અભિયાન હેઠળ તા. 30 જાન્યુઆરીથી તા. 13 ફેબ્રુઆરી સુધી ડોર ટુ ડોર સંપર્ક, નાટક દ્વારા જાગૃત્તિ, ગ્રામસભા, પ્રતિજ્ઞા લેવડાવવી, પ્રભાત ફેરી, સ્કૂલોમાં સ્પર્ધા, ડિબેટ અને બેનર ડિસ્પ્લે સહિતના કાર્યક્રમો જિલ્લાભરમાં કરવામાં આવશે. રક્તપિત્તના દર્દીએ સારવાર ન લીધી હોય, સારવાર મોડી શરૂ કરી હોય અથવા અનિયમિત સારવાર લીધી હોય તો આંખના પોપચા અપૂરતા બંધ થાય છે. હાથ પગમાં નબળાઈ અને વિકૃત્તિ આવે છે. વિકૃત્તિ ધરાવતા દર્દીઓને સારવાર પુરી થયા બાદ દર્દી સહાય યોજના હેઠળ આંખની રિકન્સ્ટ્રક્ટીવ સર્જરી કરી સાજા કરવામાં આવે છે. ખાનગી હોસ્પિટલમાં રૂ. 1 લાખ સુધીનો ખર્ચ થાય છે પણ અમદાવાદ, બરોડા અને સુરતની મેડિકલ કોલેજના પ્લાસ્ટીક સર્જરીના વિભાગમાં નિઃશૂલ્ક સારવાર થાય છે. ઓપરેશન બાદ સરકાર દ્વારા દર્દીને રૂ. 8000ની સહાય પણ અપાય છે. આ સિવાય રક્તપિત્તની 6 થી 12 મહિના સુધીની સારવાર ચાલે ત્યાં સુધી પૂરક પોષણ લેવા માટે સરકાર દ્વારા દર મહિને રૂ. 500ની સહાય સીધા દર્દીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.

  • ધરમપુર અને કપરાડામાં સૌથી વધુ કેસ

વલસાડ જિલ્લામાં રક્તપિત્તના સૌથી વધુ કેસ ધરમપુર અને કપરાડા તાલુકામાં જોવા મળી રહ્યા છે. જે અંગે મેડિકલ ઓફિસર ડો. રંજન ગુપ્તાનું કહેવું છે કે, આ બંને તાલુકામાં નોકરી, ધંધા અને મજૂરી કામ અર્થે લોકોનું સતત સ્થળાંતર થતુ રહે છે, આ સિવાય છુટા છવાયા વિસ્તારમાં રહેતા હોય છે. એપ્રિલ-22 થી ડિસેમ્બર 22 સુધીમાં જિલ્લામાં 186 કેસ જોવા મળ્યા જેમાં સૌથી વધુ કપરાડામાં 41, ધરમપુરમાં 40, વાપીમાં 34, વલસાડમાં 28, ઉમરગામમાં 26 અને પારડીમાં 17 કેસ નોંધાયા છે. કુલ 186માંથી 106 ચેપી પ્રકારના કેસ છે.

લાખ્ખો વિદ્યાર્થીઓના સપના રોળનાર પેપરલીક કાંડનો મુખ્ય આરોપી ઝડયો

0

લાખ્ખો વિદ્યાર્થીઓના સપના રોળનાર પેપરલીક કાંડનો મુખ્ય આરોપી ઝડયો

  • નેતા જીગ્નેશ મેવાણીએ વારંવાર થતા પેપર લીક મામલે સરકાર પર આકરા પ્રહારો કર્યા ..
  • આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ સરકારને આડે હાથ લેતા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી .
  • પેપર મોકૂફ રખાતા 9.53 લાખથી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં ગઈ છે, જેઓ 1181 ખાલી જગ્યા માટે પરીક્ષા આપવાના હતા.

રાજ્યમાં વધુ એક વખત જૂનિયર ક્લાર્કના પેપર લીકની ઘટના સામે આવી છે. પરીક્ષા પહેલાં પેપર લીક થતા પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે. આ બાબતે પોલીસે અગાઉ એક યુવકની ધરપકડ કરી છે, જેની પાસેથી પ્રશ્રપત્રની નકલ મળી આવી હતી. પેપર મોકૂફ રખાતા 9.53 લાખથી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં ગઈ છે, જેઓ 1181 ખાલી જગ્યા માટે પરીક્ષા આપવાના હતા. પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે હવે પછી બીજી તારીખ જાહેર કરાશે. દરમિયાન ગુજરાત ATSએ આ મામલે 10થી 15ની અટક કરી છે અને રાજ્ય બહારની પ્રિન્ટીંગ પ્રેસમાં છપાયેલું આ પેપર પ્રેસમાંથી જ લીક થયાનું જાણવા મળ્યું છે.પેપરલીક થતા જ વિપક્ષોએ સરકારને ઘેરવાનું શરુ કર્યું.આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ સરકારને આડે હાથ લેતા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી . તો આ સાથે જ યુવા નેતા જીગ્નેશ મેવાણીએ વારંવાર થતા પેપર લીક મામલે સરકાર પર આકરા પ્રહારો કર્યા .. તો યુવરાજ સિંહે તો આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી દીધી.

પેપર લીક કરનાર આરોપીઓ એજ્યુકેશન કન્સલ્ટસી ચલાવે છે
ગુજરાત ATSના ડીસીપી સુનિલ જોશીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, પરીક્ષા અગાઉ ATS, ક્રાઈમ બ્રાન્ચ અને IB વોચમાં જ હતું. કોઈ ગેરીરીત ના થાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. અમે સર્વેલન્સ કરી રહ્યા હતા ત્યારે 2 આરોપીઓ શંકાસ્પદ મળ્યા હતા. બાતમી મળી હતી કે પ્રદીપ નાયક કેતન અને ભાસ્કરને બરોડા પેપર આપવાનો છે. પેપર વહેંચવાના હતા તે પહેલાં જ અમે 15 આરોપીઓની ધરપકડ કરી હતી. પ્રદીપ નાયકના ઓળખીતા જીત નાયકે તેને પેપર આપ્યા હતા. જીત હૈદરાબાદની પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતો હતો. પેપર લીકમાં પકડાયેલા તમામ આરોપીઓ એજ્યુકેશન કન્સલ્ટસી ચલાવે છે,કુલ 16 આરોપી પકડ્યા છે. ગત મોડી રાતે 1:30 વાગે ધરપકડ કરવામાં આવી હતી. કેતન અને ભાસ્કર આંતર રાજ્ય ગેંગ ચલાવે છે,અમે બીજા સ્ટેટના ગુના મંગાવ્યા છે. ઓડિશા પણ એક ટીમ એક આરોપીની ધરપકડ કરવા પહોંચી છે. કાલે દિવસે જ બાતમી મળી હતી કે બરોડા મળવાના છે જે આધારે અમે રાતે 1:30 વાગે પકડ્યા હતા.

ગુજરાત ATSએ માસ્ટર માઈન્ડ સહિત 15ની અટકાયત મળતી વિગત અનુસાર પેપર લીકમાં બિહાર- ઓરિસ્સા અને ગુજરાતનું કનેક્શન સામે આવ્યું છે. ગુજરાત બહારની પ્રિન્ટીંગ પ્રેસમાં પેપર છપાયું હતું. હૈદરાબાદની પ્રિન્ટીંગ પ્રેસની અંદરથી પેપર લીક કર્યું હોવાની એન્ટી ટેરસ્ટિ સ્કવોડ (ATS)ને પ્રાથમિક કડી મળી હતી. પેપર લીક મુદ્દે ગુજરાત ATSએ મોડી રાત્રે 2 વાગ્યે ઓપરેશન પાર પાડ્યું હતું. જેમાં મુખ્ય સૂત્રધાર પ્રદીપ નાયક, શેખર નામનો શખસ તથા કેતન બારોટ સહિત 15 શખસની અટકાયત કરી છે. મળતી માહિતી અનુસાર ગુજરાત એટીએસની ટીમે પકડેલા આરોપીઓ અલગ-અલગ રાજ્યના છે. જ્યારે વડોદરાના ભાસ્કર ચૌધરી અને રિદ્ધિ ચૌધરીની પણ એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ બંને સ્ટેક વાઇઝ ટેકનોલોજીના સંચાલક છે.

તપાસ માટે સરકારે કમિટી રચ્યાના અહેવાલ
પેપર ફૂટયું હોવાનું સામે આવ્યું છે, ત્યારે સરકારે તપાસ કમિટીની રચના કરી હોવાના અહેવાલ છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજે 29મી જાન્યુઆરીએ યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર લીક થતાં મોકૂફ કરી દીધી છે. ત્યારે સરકારે પેપર લીક મુદ્દે સરકાર દ્વારા એક તપાસ કમિટી રચવામાં આવી હોવાના મીડિયા અહેવાલ છે. આ કમિટીમાં પંચાયત વિભાગ, ગૃહ વિભાગ અને ગુજરાત એટીએસ મળીને તપાસ કરશે.

કેવી રીતે ફૂટ્યું પેપર?
આરોપી જીત કે.એલ પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતો હતો અને જીતે પેપર ચોરી કરીને પ્રદીપ નાયકને 30 હજાર રૂપિયામાં આપ્યું હતું. પ્રદીપ નાયકે પોતાના એક મિત્ર મારફતે બિહારના મોરારી પાસવાન સાથે સંપર્ક કર્યો અને મોરારી પાસવાને પોતાના મિત્ર મિન્ટુ અને અન્ય સાગરીતો દ્વારા બરોડાના ભાસ્કર ચૌધરી સાથે લિંક કરી ત્યારબાદ આરોપી ભાસ્કરે કેતન બારોટ અને પ્રદીપે સંપર્ક કરી પેપર લીક કરવાનું ષડયંત્ર રચ્યું હતું. જો કે, પેપર લીક કરતાં પહેલાં તમામ આરોપીઓ બરોડાની કોચિંગ ક્લાસમાં પેપર સોલ્વ કરવાના હતા. જેનો મોડી રાત્રે બેથી ચાર વાગ્યાનો સમય નક્કી કર્યો હતો અને તેઓ ઉમેદવારોને પેપર સોલ્વ કરાવે તે પહેલાં જ ગુજરાત ATS પકડી લીધા હતાં.

સ્પર્ધાત્મક પરીક્ષા હવે આગામી 100 દિવસમાં યોજાશે
ઉલ્લેખનીય છે કે, મહેનતુ અને સાચા ઉમેદવારોને નુકશાન ન થાય તે હેતુથી ઉમેદવારોના વિશાળ હિતમાં તાત્કાલિક નિર્ણય લઇ સ્પર્ધાત્મક પરીક્ષા “મોકુફ” કરવા મંડળ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આ મોકુફ રાખવામા આવેલી સ્પર્ધાત્મક પરીક્ષા હવે આગામી 100 દિવસમાં યોજવામાં આવશે. રાજ્યની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખો તેમજ શાળા કોલેજોની પરીક્ષાની તારીખો ધ્યાને લઈને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ટુંક સમયમાં પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે.

ગુજરાતમાં ક્યારે કયું પેપર લીક થયું?
2014: GPSC ચીફ ઓફિસરનું પેપર

2015: તલાટીનું પેપર

2016: જિલ્લા પંચાયત દ્વારા લેવાયેલી તલાટીની પરીક્ષા નું પેપર ગાંધીનગર, મોડાસા, સુરેન્દ્રનગર જિલ્લામાં ફૂટ્યું

2018: TAT-શિક્ષક પેપર

2018: મુખ્ય-સેવિકા પેપર

2018: નાયબ ચિટનિસ પેપર

2018: LRD-લોકરક્ષક દળ

2019: બિનસચિવલય કારકુન

2021: હેડ ક્લાર્ક

2021: DGVCL વિદ્યુત સહાયક

2021: સબ ઓડીટર

2022: વનરક્ષક

2023: જુનિયર ક્લાર્ક

Ad…

લાખ્ખો વિદ્યાર્થીઓના સપના રોળનાર પેપરલીક કાંડનો મુખ્ય આરોપી ઝડયો

0

લાખ્ખો વિદ્યાર્થીઓના સપના રોળનાર પેપરલીક કાંડનો મુખ્ય આરોપી ઝડયો

  • નેતા જીગ્નેશ મેવાણીએ વારંવાર થતા પેપર લીક મામલે સરકાર પર આકરા પ્રહારો કર્યા ..
  • કર્યું.આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ સરકારને આડે હાથ લેતા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી .
  • પેપર મોકૂફ રખાતા 9.53 લાખથી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં ગઈ છે, જેઓ 1181 ખાલી જગ્યા માટે પરીક્ષા આપવાના હતા.

રાજ્યમાં વધુ એક વખત જૂનિયર ક્લાર્કના પેપર લીકની ઘટના સામે આવી છે. પરીક્ષા પહેલાં પેપર લીક થતા પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે. આ બાબતે પોલીસે અગાઉ એક યુવકની ધરપકડ કરી છે, જેની પાસેથી પ્રશ્રપત્રની નકલ મળી આવી હતી. પેપર મોકૂફ રખાતા 9.53 લાખથી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં ગઈ છે, જેઓ 1181 ખાલી જગ્યા માટે પરીક્ષા આપવાના હતા. પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે હવે પછી બીજી તારીખ જાહેર કરાશે. દરમિયાન ગુજરાત ATSએ આ મામલે 10થી 15ની અટક કરી છે અને રાજ્ય બહારની પ્રિન્ટીંગ પ્રેસમાં છપાયેલું આ પેપર પ્રેસમાંથી જ લીક થયાનું જાણવા મળ્યું છે.પેપરલીક થતા જ વિપક્ષોએ સરકારને ઘેરવાનું શરુ કર્યું.આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ સરકારને આડે હાથ લેતા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી . તો આ સાથે જ યુવા નેતા જીગ્નેશ મેવાણીએ વારંવાર થતા પેપર લીક મામલે સરકાર પર આકરા પ્રહારો કર્યા .. તો યુવરાજ સિંહે તો આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી દીધી.

પેપર લીક કરનાર આરોપીઓ એજ્યુકેશન કન્સલ્ટસી ચલાવે છે
ગુજરાત ATSના ડીસીપી સુનિલ જોશીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, પરીક્ષા અગાઉ ATS, ક્રાઈમ બ્રાન્ચ અને IB વોચમાં જ હતું. કોઈ ગેરીરીત ના થાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. અમે સર્વેલન્સ કરી રહ્યા હતા ત્યારે 2 આરોપીઓ શંકાસ્પદ મળ્યા હતા. બાતમી મળી હતી કે પ્રદીપ નાયક કેતન અને ભાસ્કરને બરોડા પેપર આપવાનો છે. પેપર વહેંચવાના હતા તે પહેલાં જ અમે 15 આરોપીઓની ધરપકડ કરી હતી. પ્રદીપ નાયકના ઓળખીતા જીત નાયકે તેને પેપર આપ્યા હતા. જીત હૈદરાબાદની પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતો હતો. પેપર લીકમાં પકડાયેલા તમામ આરોપીઓ એજ્યુકેશન કન્સલ્ટસી ચલાવે છે,કુલ 16 આરોપી પકડ્યા છે. ગત મોડી રાતે 1:30 વાગે ધરપકડ કરવામાં આવી હતી. કેતન અને ભાસ્કર આંતર રાજ્ય ગેંગ ચલાવે છે,અમે બીજા સ્ટેટના ગુના મંગાવ્યા છે. ઓડિશા પણ એક ટીમ એક આરોપીની ધરપકડ કરવા પહોંચી છે. કાલે દિવસે જ બાતમી મળી હતી કે બરોડા મળવાના છે જે આધારે અમે રાતે 1:30 વાગે પકડ્યા હતા.

ગુજરાત ATSએ માસ્ટર માઈન્ડ સહિત 15ની અટકાયત મળતી વિગત અનુસાર પેપર લીકમાં બિહાર- ઓરિસ્સા અને ગુજરાતનું કનેક્શન સામે આવ્યું છે. ગુજરાત બહારની પ્રિન્ટીંગ પ્રેસમાં પેપર છપાયું હતું. હૈદરાબાદની પ્રિન્ટીંગ પ્રેસની અંદરથી પેપર લીક કર્યું હોવાની એન્ટી ટેરસ્ટિ સ્કવોડ (ATS)ને પ્રાથમિક કડી મળી હતી. પેપર લીક મુદ્દે ગુજરાત ATSએ મોડી રાત્રે 2 વાગ્યે ઓપરેશન પાર પાડ્યું હતું. જેમાં મુખ્ય સૂત્રધાર પ્રદીપ નાયક, શેખર નામનો શખસ તથા કેતન બારોટ સહિત 15 શખસની અટકાયત કરી છે. મળતી માહિતી અનુસાર ગુજરાત એટીએસની ટીમે પકડેલા આરોપીઓ અલગ-અલગ રાજ્યના છે. જ્યારે વડોદરાના ભાસ્કર ચૌધરી અને રિદ્ધિ ચૌધરીની પણ એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ બંને સ્ટેક વાઇઝ ટેકનોલોજીના સંચાલક છે.

તપાસ માટે સરકારે કમિટી રચ્યાના અહેવાલ
પેપર ફૂટયું હોવાનું સામે આવ્યું છે, ત્યારે સરકારે તપાસ કમિટીની રચના કરી હોવાના અહેવાલ છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજે 29મી જાન્યુઆરીએ યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર લીક થતાં મોકૂફ કરી દીધી છે. ત્યારે સરકારે પેપર લીક મુદ્દે સરકાર દ્વારા એક તપાસ કમિટી રચવામાં આવી હોવાના મીડિયા અહેવાલ છે. આ કમિટીમાં પંચાયત વિભાગ, ગૃહ વિભાગ અને ગુજરાત એટીએસ મળીને તપાસ કરશે.

સ્પર્ધાત્મક પરીક્ષા હવે આગામી 100 દિવસમાં યોજાશે
ઉલ્લેખનીય છે કે, મહેનતુ અને સાચા ઉમેદવારોને નુકશાન ન થાય તે હેતુથી ઉમેદવારોના વિશાળ હિતમાં તાત્કાલિક નિર્ણય લઇ સ્પર્ધાત્મક પરીક્ષા “મોકુફ” કરવા મંડળ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આ મોકુફ રાખવામા આવેલી સ્પર્ધાત્મક પરીક્ષા હવે આગામી 100 દિવસમાં યોજવામાં આવશે. રાજ્યની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખો તેમજ શાળા કોલેજોની પરીક્ષાની તારીખો ધ્યાને લઈને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ટુંક સમયમાં પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે.

Ad…

લાખ્ખો વિદ્યાર્થીઓના સપના રોળનાર પેપરલીક કાંડનો મુખ્ય આરોપી ઝડયો

0

લાખ્ખો વિદ્યાર્થીઓના સપના રોળનાર પેપરલીક કાંડનો મુખ્ય આરોપી ઝડયો

  • નેતા જીગ્નેશ મેવાણીએ વારંવાર થતા પેપર લીક મામલે સરકાર પર આકરા પ્રહારો કર્યા ..
  • કર્યું.આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ સરકારને આડે હાથ લેતા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી .
  • પેપર મોકૂફ રખાતા 9.53 લાખથી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં ગઈ છે, જેઓ 1181 ખાલી જગ્યા માટે પરીક્ષા આપવાના હતા.

રાજ્યમાં વધુ એક વખત જૂનિયર ક્લાર્કના પેપર લીકની ઘટના સામે આવી છે. પરીક્ષા પહેલાં પેપર લીક થતા પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે. આ બાબતે પોલીસે અગાઉ એક યુવકની ધરપકડ કરી છે, જેની પાસેથી પ્રશ્રપત્રની નકલ મળી આવી હતી. પેપર મોકૂફ રખાતા 9.53 લાખથી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં ગઈ છે, જેઓ 1181 ખાલી જગ્યા માટે પરીક્ષા આપવાના હતા. પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે હવે પછી બીજી તારીખ જાહેર કરાશે. દરમિયાન ગુજરાત ATSએ આ મામલે 10થી 15ની અટક કરી છે અને રાજ્ય બહારની પ્રિન્ટીંગ પ્રેસમાં છપાયેલું આ પેપર પ્રેસમાંથી જ લીક થયાનું જાણવા મળ્યું છે.પેપરલીક થતા જ વિપક્ષોએ સરકારને ઘેરવાનું શરુ કર્યું.આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ સરકારને આડે હાથ લેતા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી . તો આ સાથે જ યુવા નેતા જીગ્નેશ મેવાણીએ વારંવાર થતા પેપર લીક મામલે સરકાર પર આકરા પ્રહારો કર્યા .. તો યુવરાજ સિંહે તો આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી દીધી.

પેપર લીક કરનાર આરોપીઓ એજ્યુકેશન કન્સલ્ટસી ચલાવે છે
ગુજરાત ATSના ડીસીપી સુનિલ જોશીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, પરીક્ષા અગાઉ ATS, ક્રાઈમ બ્રાન્ચ અને IB વોચમાં જ હતું. કોઈ ગેરીરીત ના થાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. અમે સર્વેલન્સ કરી રહ્યા હતા ત્યારે 2 આરોપીઓ શંકાસ્પદ મળ્યા હતા. બાતમી મળી હતી કે પ્રદીપ નાયક કેતન અને ભાસ્કરને બરોડા પેપર આપવાનો છે. પેપર વહેંચવાના હતા તે પહેલાં જ અમે 15 આરોપીઓની ધરપકડ કરી હતી. પ્રદીપ નાયકના ઓળખીતા જીત નાયકે તેને પેપર આપ્યા હતા. જીત હૈદરાબાદની પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતો હતો. પેપર લીકમાં પકડાયેલા તમામ આરોપીઓ એજ્યુકેશન કન્સલ્ટસી ચલાવે છે,કુલ 16 આરોપી પકડ્યા છે. ગત મોડી રાતે 1:30 વાગે ધરપકડ કરવામાં આવી હતી. કેતન અને ભાસ્કર આંતર રાજ્ય ગેંગ ચલાવે છે,અમે બીજા સ્ટેટના ગુના મંગાવ્યા છે. ઓડિશા પણ એક ટીમ એક આરોપીની ધરપકડ કરવા પહોંચી છે. કાલે દિવસે જ બાતમી મળી હતી કે બરોડા મળવાના છે જે આધારે અમે રાતે 1:30 વાગે પકડ્યા હતા.

ગુજરાત ATSએ માસ્ટર માઈન્ડ સહિત 15ની અટકાયત મળતી વિગત અનુસાર પેપર લીકમાં બિહાર- ઓરિસ્સા અને ગુજરાતનું કનેક્શન સામે આવ્યું છે. ગુજરાત બહારની પ્રિન્ટીંગ પ્રેસમાં પેપર છપાયું હતું. હૈદરાબાદની પ્રિન્ટીંગ પ્રેસની અંદરથી પેપર લીક કર્યું હોવાની એન્ટી ટેરસ્ટિ સ્કવોડ (ATS)ને પ્રાથમિક કડી મળી હતી. પેપર લીક મુદ્દે ગુજરાત ATSએ મોડી રાત્રે 2 વાગ્યે ઓપરેશન પાર પાડ્યું હતું. જેમાં મુખ્ય સૂત્રધાર પ્રદીપ નાયક, શેખર નામનો શખસ તથા કેતન બારોટ સહિત 15 શખસની અટકાયત કરી છે. મળતી માહિતી અનુસાર ગુજરાત એટીએસની ટીમે પકડેલા આરોપીઓ અલગ-અલગ રાજ્યના છે. જ્યારે વડોદરાના ભાસ્કર ચૌધરી અને રિદ્ધિ ચૌધરીની પણ એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ બંને સ્ટેક વાઇઝ ટેકનોલોજીના સંચાલક છે.

તપાસ માટે સરકારે કમિટી રચ્યાના અહેવાલ
પેપર ફૂટયું હોવાનું સામે આવ્યું છે, ત્યારે સરકારે તપાસ કમિટીની રચના કરી હોવાના અહેવાલ છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજે 29મી જાન્યુઆરીએ યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર લીક થતાં મોકૂફ કરી દીધી છે. ત્યારે સરકારે પેપર લીક મુદ્દે સરકાર દ્વારા એક તપાસ કમિટી રચવામાં આવી હોવાના મીડિયા અહેવાલ છે. આ કમિટીમાં પંચાયત વિભાગ, ગૃહ વિભાગ અને ગુજરાત એટીએસ મળીને તપાસ કરશે.

સ્પર્ધાત્મક પરીક્ષા હવે આગામી 100 દિવસમાં યોજાશે
ઉલ્લેખનીય છે કે, મહેનતુ અને સાચા ઉમેદવારોને નુકશાન ન થાય તે હેતુથી ઉમેદવારોના વિશાળ હિતમાં તાત્કાલિક નિર્ણય લઇ સ્પર્ધાત્મક પરીક્ષા “મોકુફ” કરવા મંડળ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આ મોકુફ રાખવામા આવેલી સ્પર્ધાત્મક પરીક્ષા હવે આગામી 100 દિવસમાં યોજવામાં આવશે. રાજ્યની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખો તેમજ શાળા કોલેજોની પરીક્ષાની તારીખો ધ્યાને લઈને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ટુંક સમયમાં પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે.

Ad…

લાખ્ખો વિદ્યાર્થીઓના સપના રોળનાર પેપરલીક કાંડનો મુખ્ય આરોપી ઝડયો

0

લાખ્ખો વિદ્યાર્થીઓના સપના રોળનાર પેપરલીક કાંડનો મુખ્ય આરોપી ઝડયો

  • નેતા જીગ્નેશ મેવાણીએ વારંવાર થતા પેપર લીક મામલે સરકાર પર આકરા પ્રહારો કર્યા ..
  • કર્યું.આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ સરકારને આડે હાથ લેતા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી .
  • પેપર મોકૂફ રખાતા 9.53 લાખથી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં ગઈ છે, જેઓ 1181 ખાલી જગ્યા માટે પરીક્ષા આપવાના હતા.

રાજ્યમાં વધુ એક વખત જૂનિયર ક્લાર્કના પેપર લીકની ઘટના સામે આવી છે. પરીક્ષા પહેલાં પેપર લીક થતા પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે. આ બાબતે પોલીસે અગાઉ એક યુવકની ધરપકડ કરી છે, જેની પાસેથી પ્રશ્રપત્રની નકલ મળી આવી હતી. પેપર મોકૂફ રખાતા 9.53 લાખથી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં ગઈ છે, જેઓ 1181 ખાલી જગ્યા માટે પરીક્ષા આપવાના હતા. પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે હવે પછી બીજી તારીખ જાહેર કરાશે. દરમિયાન ગુજરાત ATSએ આ મામલે 10થી 15ની અટક કરી છે અને રાજ્ય બહારની પ્રિન્ટીંગ પ્રેસમાં છપાયેલું આ પેપર પ્રેસમાંથી જ લીક થયાનું જાણવા મળ્યું છે.પેપરલીક થતા જ વિપક્ષોએ સરકારને ઘેરવાનું શરુ કર્યું.આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ સરકારને આડે હાથ લેતા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી . તો આ સાથે જ યુવા નેતા જીગ્નેશ મેવાણીએ વારંવાર થતા પેપર લીક મામલે સરકાર પર આકરા પ્રહારો કર્યા .. તો યુવરાજ સિંહે તો આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી દીધી.

પેપર લીક કરનાર આરોપીઓ એજ્યુકેશન કન્સલ્ટસી ચલાવે છે
ગુજરાત ATSના ડીસીપી સુનિલ જોશીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, પરીક્ષા અગાઉ ATS, ક્રાઈમ બ્રાન્ચ અને IB વોચમાં જ હતું. કોઈ ગેરીરીત ના થાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. અમે સર્વેલન્સ કરી રહ્યા હતા ત્યારે 2 આરોપીઓ શંકાસ્પદ મળ્યા હતા. બાતમી મળી હતી કે પ્રદીપ નાયક કેતન અને ભાસ્કરને બરોડા પેપર આપવાનો છે. પેપર વહેંચવાના હતા તે પહેલાં જ અમે 15 આરોપીઓની ધરપકડ કરી હતી. પ્રદીપ નાયકના ઓળખીતા જીત નાયકે તેને પેપર આપ્યા હતા. જીત હૈદરાબાદની પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતો હતો. પેપર લીકમાં પકડાયેલા તમામ આરોપીઓ એજ્યુકેશન કન્સલ્ટસી ચલાવે છે,કુલ 16 આરોપી પકડ્યા છે. ગત મોડી રાતે 1:30 વાગે ધરપકડ કરવામાં આવી હતી. કેતન અને ભાસ્કર આંતર રાજ્ય ગેંગ ચલાવે છે,અમે બીજા સ્ટેટના ગુના મંગાવ્યા છે. ઓડિશા પણ એક ટીમ એક આરોપીની ધરપકડ કરવા પહોંચી છે. કાલે દિવસે જ બાતમી મળી હતી કે બરોડા મળવાના છે જે આધારે અમે રાતે 1:30 વાગે પકડ્યા હતા.

ગુજરાત ATSએ માસ્ટર માઈન્ડ સહિત 15ની અટકાયત મળતી વિગત અનુસાર પેપર લીકમાં બિહાર- ઓરિસ્સા અને ગુજરાતનું કનેક્શન સામે આવ્યું છે. ગુજરાત બહારની પ્રિન્ટીંગ પ્રેસમાં પેપર છપાયું હતું. હૈદરાબાદની પ્રિન્ટીંગ પ્રેસની અંદરથી પેપર લીક કર્યું હોવાની એન્ટી ટેરસ્ટિ સ્કવોડ (ATS)ને પ્રાથમિક કડી મળી હતી. પેપર લીક મુદ્દે ગુજરાત ATSએ મોડી રાત્રે 2 વાગ્યે ઓપરેશન પાર પાડ્યું હતું. જેમાં મુખ્ય સૂત્રધાર પ્રદીપ નાયક, શેખર નામનો શખસ તથા કેતન બારોટ સહિત 15 શખસની અટકાયત કરી છે. મળતી માહિતી અનુસાર ગુજરાત એટીએસની ટીમે પકડેલા આરોપીઓ અલગ-અલગ રાજ્યના છે. જ્યારે વડોદરાના ભાસ્કર ચૌધરી અને રિદ્ધિ ચૌધરીની પણ એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ બંને સ્ટેક વાઇઝ ટેકનોલોજીના સંચાલક છે.

તપાસ માટે સરકારે કમિટી રચ્યાના અહેવાલ
પેપર ફૂટયું હોવાનું સામે આવ્યું છે, ત્યારે સરકારે તપાસ કમિટીની રચના કરી હોવાના અહેવાલ છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજે 29મી જાન્યુઆરીએ યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર લીક થતાં મોકૂફ કરી દીધી છે. ત્યારે સરકારે પેપર લીક મુદ્દે સરકાર દ્વારા એક તપાસ કમિટી રચવામાં આવી હોવાના મીડિયા અહેવાલ છે. આ કમિટીમાં પંચાયત વિભાગ, ગૃહ વિભાગ અને ગુજરાત એટીએસ મળીને તપાસ કરશે.

સ્પર્ધાત્મક પરીક્ષા હવે આગામી 100 દિવસમાં યોજાશે
ઉલ્લેખનીય છે કે, મહેનતુ અને સાચા ઉમેદવારોને નુકશાન ન થાય તે હેતુથી ઉમેદવારોના વિશાળ હિતમાં તાત્કાલિક નિર્ણય લઇ સ્પર્ધાત્મક પરીક્ષા “મોકુફ” કરવા મંડળ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આ મોકુફ રાખવામા આવેલી સ્પર્ધાત્મક પરીક્ષા હવે આગામી 100 દિવસમાં યોજવામાં આવશે. રાજ્યની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખો તેમજ શાળા કોલેજોની પરીક્ષાની તારીખો ધ્યાને લઈને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ટુંક સમયમાં પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે.

Ad…

વલસાડના નનકવાડા સ્થિત રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા સંચાલિત સંસ્થાના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ સાથે વલસાડના મોટા બજાર સ્થિત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની મેઈન બ્રાંચ દ્વારા 74માં પ્રજાસત્તાક પર્વની સંસ્થાના સંકુલમાં હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.

0

  • વલસાડ સ્ટેટ બેંકની મુખ્ય શાખા દ્વારા 130 પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ સાથે પ્રજાસત્તાક પર્વ ઉજવાયો
  • પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓએ વ્યસન મુક્તિ નાટક અને દેશભક્તિના ગીતો રજૂ કરતા માહોલ દેશભક્તિમય બન્યો
  • અભ્યાસમાં વોટ્સઅપ અને યુટ્યુબ કેવી રીતે ઉપયોગી થઈ શકે તેનું ડેમોસ્ટ્રેશન પણ પ્રજ્ઞાચક્ષુઓએ આપ્યું

વલસાડના નનકવાડા સ્થિત રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા સંચાલિત સંસ્થાના ધો. 1 થી 12 અને કોલેજ સુધીના 130 પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ સાથે વલસાડના મોટા બજાર સ્થિત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની મેઈન બ્રાંચ દ્વારા 74માં પ્રજાસત્તાક પર્વની સંસ્થાના સંકુલમાં હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે વલસાડ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા મુખ્ય બ્રાંચના ચીફ મેનેજર રોહિણી ગોયલે સ્ટેટ બેંક હંમેશા તમારી સાથે છે એવી ખાતરી આપી ભવિષ્યમાં પણ જ્યારે સ્ટેટ બેંકની સેવાની જરૂર જણાય તો બેંક હંમેશા નેશનલ એસોસિએશન ફોર ધી બ્લાઈન્ડની સેવામાં તત્પર રહેશે એવો વિશ્વાસ અપાવ્યો હતો. સ્ટેટ બેંકની સ્ટેશન રોડ શાખાના મુખ્ય પ્રબંધક બિરજુ શર્માએ સ્ટેટ બેંક સમાજ ઉપયોગી અનેક વિધ કાર્યક્રમો કરી સમાજ પ્રત્યે પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવી રહી હોવાનું જણાવ્યું હતું. એનએબીના માનદ મંત્રી રામભાઈ પટેલે ધર્મપત્ની સીતાબેન સાથે ધ્વજવંદન કરી જણાવ્યું કે, દેશની આઝાદીમાં બલિદાન આપનાર સ્વાતંત્ર્યસેનાનીઓ અને દેશની રક્ષા માટે સરહદ પર શહીદ થયેલા જવાનોને આજના રાષ્ટ્રીય પર્વે કોટી કોટી વંદન છે.

આ સંસ્થા દ્વારા 130 વિદ્યાર્થીઓને અભ્યાસ માટે રહેવા અને જમવાની નિઃશૂલ્ક સુવિધા પુરી પડાઈ છે. આ સિવાય પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને અભ્યાસ બાદ સરકારી નોકરીમાં ઉપયોગી સીસીસીનો કોર્સ અને સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ પણ અપાઈ છે.
આ પ્રસંગે પ્રજ્ઞાચક્ષુ બાળકોએ સ્વાગત ગીત, પ્રાર્થના, દેશભક્તિગીત, તબલાવાદન અને હારમોનિયમ વડે સમગ્ર માહોલને દેશભક્તિના રંગે રંગી દીધો હતો. એક પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીએ સ્માર્ટ ફોનમાં ગુગલ આસિસ્ટન્ટની મદદથી કેવી રીતે વોટ્સઅપ અને યુટ્યુબનો અભ્યાસમાં ઉપયોગી થઈ શકે તેનું કુશળ ડેમોસ્ટ્રેશન આપી સૌને અચંબિત કર્યા હતા. આ સિવાય વ્યસન મુક્તિ વિષય પર નાટક પણ વિદ્યાર્થીઓએ રજૂ કર્યું હતું. સ્ટેટ બેંકની મોટા બજાર સ્થિત મેઈન બ્રાંચ દ્વારા બાળકોને મીઠાઈ અને ગીફટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એસબીઆઈ મેઈન બ્રાંચના અધિકારી હેતલ પટેલ, પ્રતિક્ષા તલાવિયા અને ભાનુમતી પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
સ્વાગત પ્રવચન સંસ્થાના માનદ મંત્રી રામભાઈ પટેલે કર્યું હતું. જ્યારે આભારવિધિ સંસ્થાના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર અમી પટેલે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સના ઈન્સ્ટ્રક્ટર રાજેશ બારોટે કર્યું હતું.

Ad..

રાજ્યકક્ષાના ૭૪મા પ્રજાસત્તાક પર્વની બોટાદના આંગણે રંગારંગ ઉજણવી

0

રાજ્યકક્ષાના ૭૪મા પ્રજાસત્તાક પર્વની બોટાદના આંગણે રંગારંગ ઉજણવી; ૨૨૫ કલાકારોએ બોટાદના ભવ્ય વારસાને સ્ટેજ પર આબેહૂબ જીવંત કરતા પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા…

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ બોટાદના ધાર્મિક, સાંસ્કૃતિક અને સાહિત્યિક વારસાને ઉજાગર કરતો ‘ધન્ય ધરા બોટાદ’ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો…

CMO Gujarat Bhupendra Patel Pankaj Kumar, IAS

#gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #cmogujarat #BhupendraPatel #RepublicDay #republicday2023 #Botad #Gujarat

Ad..

વલસાડના પારનેરા ડુંગર પર તા. 12 ફેબ્રુઆરીએ આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે

0

  • વલસાડના પારનેરા ડુંગર પર તા. 12 ફેબ્રુઆરીએ આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે
  • તા. 9 ફેબ્રુઆરી સુધીમાં તબીબી પ્રમાણપત્ર સાથે ફોર્મ રમત ગમત અધિકારીની કચેરીમાં જમા કરાવવાનું રહેશે
  • પ્રથમ, દ્રિતીય અને તૃતીય ક્રમે વિજેતા સ્પર્ધકોને રોકડ પુરસ્કાર અને ટ્રોફી વડે સન્માનિત કરાશે

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વલસાડ નજીક આવેલા પારનેરા ડુંગર ખાતે તા. 12 મી ફેબ્રુઆરી 2023ને રવિવારના રોજ જિલ્લા વહીવટીતંત્ર તરફથી ગત વર્ષે મળેલા સારા પ્રતિસાદને ધ્યાને લઈ આ વર્ષે પણ પારનેરા ડુંગર આરોહણ- અવરોહણ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

Ad…

આ સ્‍પર્ધા તા. 12 મી ફેબ્રુઆરીના રોજ સવારે 6.30 કલાકે પારનેરા ગ્રામ પંચાયત ખાતેથી શરૂ કરવામાં આવશે. સ્‍પર્ધા 5 કેટેગરીમાં યોજાશે. જેમાં વર્ષ 14 થી 18, વર્ષ 19 થી 30, વર્ષ 31 થી 50, વર્ષ 51 કે તેથી વધુ વર્ષ અને પારનેરા ડબલ ટ્રેકિંગ સ્પેશ્યલ કેટેગરી (માત્ર 18 વર્ષથી ઉપરની વયના માટે) કેટેગરીનો સમાવેશ થાય છે. આ સ્પર્ધા તમામ ભાઇઓ અને બહેનો માટે રહેશે. આ સ્‍પર્ધાના ફોર્મ જિલ્‍લા રમત- ગમત અધિકારીની કચેરી, રૂમ નં.-106, જૂની બી.એસ.એન.એલ. કચેરી, તીથલ રોડ, વલસાડ ખાતેથી મળશે અને આ ફોર્મ ભરીને તા. 9 ફેબ્રુઆરી સુધીમાં ફોર્મ આધાર કાર્ડ અને તબીબી પ્રમાણપત્ર સાથે જિલ્‍લા રમત- ગમત અધિકારીની કચેરીમાં જમા કરાવી ચેસ્ટ નંબર મેળવી લેવાના રહેશે. આ ઉપરાંત આ અંગેના ફોર્મ અને નિયમોની જાણકારી માટે કલેકટર કચેરીના ટવીટર હેન્‍ડલ @Collector Valsad અને પ્રાંત અધિકારી વલસાડના @SDM Valsad ટવીટર હેન્‍ડલ પરથી ઉપલબ્‍ધ થશે. ખાસ કરીને પારનેરા ડબલ ટ્રેકિંગ સ્પેશીયલ કેટેગરીમાં સ્પર્ધકે પારનેરા ગ્રામ પંચાયતથી પારનેરા ડુંગર પર અતુલ ગામ અને ત્યાંથી ફરી પારનેરા ડુંગર-પારનેરા ગ્રામ પંચાયત સુધી આવવાનું રહેશે. 5 કેટેગરીમાં યોજાનારી આ સ્પર્ધામાં તમામ સ્પર્ધકે પારનેરા ડુંગરના પગથિયાનો જ ઉપયોગ કરવાનો રહેશે. સ્પર્ધાના માર્ગમાં આવતી કેડી કે અન્ય ટૂંકા માર્ગનો ઉપયોગ કરી શકાશે નહીં.
સ્‍પર્ધકો માટે વાહન પાર્કિગ અને પીવાના પાણીની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. આ સ્‍પર્ધામાં વિજેતા થયેલા ઉમેદવારોને સ્‍પર્ધા પૂર્ણ થયા બાદ વન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રમાણપત્રો આપવામાં આવશે અને શ્રી ચંડિકા, શ્રી અંબિકા, શ્રી નવદુર્ગા, શ્રી મહાકાળી તથા શ્રી હનુમાન મંદિર ટ્રસ્ટ પારનેરા ડુંગર દ્વારા પ્રથમ, દ્રિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરનાર સ્પર્ધકને અનુક્રમે રોકડ પુરસ્કાર રૂ. 1000, રૂ. 750 અને રૂ. 500 તથા ટ્રોફીથી પુરસ્કૃત કરવામાં આવશે.