1. News
  2. 2024 લોકસભા
  3. ગુજરાતમાં ગઠબંધનના સૂપડા સાફ થઈ થશે. EXIT POLL પ્રમાણે કોંગ્રેસ-AAPનું ગુજરાતમાં ખાતું પણ નહીં ખુલે. ગુજરાતમાં ફરી એકવાર મિશન 26 સાકાર થશે. 

ગુજરાતમાં ગઠબંધનના સૂપડા સાફ થઈ થશે. EXIT POLL પ્રમાણે કોંગ્રેસ-AAPનું ગુજરાતમાં ખાતું પણ નહીં ખુલે. ગુજરાતમાં ફરી એકવાર મિશન 26 સાકાર થશે. 

Share

Share This Post

or copy the link

EXIT POLL : sambhav sandesh

આજે છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે ના આંકડા સામે આવી રહ્યા છે. sambhav sandesh સમભાવ સંદેશ પર જુઓ ગુજરાતમાં કોની કેટલી મળી રહી છે સીટ 4 જૂને પરિણામ જાહેર થાય એ પહેલાં સમભાવ સંદેશ EXIT POLL દેખાડી રહ્યું છે. ગુજરાતમાં કોને કેટલી બેઠકો મળશે ?

E

XIT POLL પ્રમાણે ગુજરાતમાં ગઠબંધનના સૂપડા સાફ થઈ થશે. EXIT POLL પ્રમાણે કોંગ્રેસ-AAPનું ગુજરાતમાં ખાતું પણ નહીં ખુલે.

ગુજરાતમાં ફરી એકવાર મિશન 26 સાકાર થશે. કોંગ્રેસ-AAPનું ગઠબંધન પણ ભાજપ સામે ફેલ થતું દેખાઈ રહ્યું છે. ભાજપ સુરત સીટ બિનહરીફ જીત્યા બાકીની 25 પણ ભાજપને મળશે.

રાજકોટમાં રૂપાલાનું શું થશે?

  • EXIT POLL પ્રમાણે પરશોત્તમ રૂપાલા ચૂંટણી નહીં હારે
  • રાજકોટમાં પ્રચંડ વિરોધ છતાં રૂપાલા વટથી ચૂંટણી જીતશે
  • EXIT POLL પ્રમાણે રૂપાલાને 5 લાખની લીડ નહીં મળે
  • ક્ષત્રિયોનો વિરોધ રૂપાલા માટે 5 લાખની લીડમાં અવરોધ
  • રૂપાલાને અંદાજે 2 લાખ આસપાસ લીડ મળશે: EXIT POLL
  • EXIT POLL પ્રમાણે રાજકોટ છે મક્કમ રૂપાલા સાથે અડીખમ
  • ગુજરાતમાં આખી ચૂંટણી રૂપાલાના વિરોધમાં લડાઈ હતી
  • રૂપાલાના પ્રચંડ વિરોધ છતાં પરેશ ધાનાણી ચૂંટણી હારશે
  • રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી નહીં જીતે
  • EXIT POLL પ્રમાણે 2024નો જંગ હારી જશે ધાનાણી
  • EXIT POLL પ્રમાણે રાજકોટમાં રૂપાલા ચૂંટણી જીતશે
  • EXIT POLL પ્રમાણે ક્ષત્રિય આંદોલનની આંશિક અસર થઈ
  • ક્ષત્રિય આંદોલનથી મહિલાઓના મત ભાજપને ઓછા મળશે
  • નારાજ મહિલાઓના લીધે 5 લાખની લીડનો ટાર્ગેટ મુશ્કેલ

ગુજરાતમાં કોને મળશે કેટલી બેઠક?

  • EXIT POLL પ્રમાણે ગુજરાતમાં ગઠબંધન થશે સાફ
  • કોંગ્રેસ-AAPનું ગુજરાતમાં નહીં ખુલે ખાતું: EXIT POLL
  • ગુજરાતમાં ફરી એકવાર મિશન 26 થશે સાકાર: EXIT POLL
  • કોંગ્રેસ-AAPનું ગઠબંધન પણ ભાજપ સામે ફેલ: EXIT POLL
  • સુરત સીટ બિનહરીફ જીત્યા બાકીની 25 પણ ભાજપને મળશે
  • 2014 અને 2019 બાદ 2024માં પણ મિશન 26 થશે સાકાર
  • EXIT POLL પ્રમાણે PM મોદી માટે જનતાએ મતદાન કર્યું

ગુજરાતમાં કઈ સીટ પર કાંટે કી ટક્કર?

  • ગુજરાતમાં વિપક્ષે 6 બેઠકો પર આપી મજબૂત ટક્કર
  • ગુજરાતની 6 સીટ પર ભાજપની મોટી લીડ કાપશે વિપક્ષ
  • બનાસકાંઠા, આણંદ, સુરેન્દ્રનગરમાં કાંટે કી ટક્કર
  • જામનગર, જૂનાગઢ, ભરૂચમાં વિપક્ષે આપી ટક્કર
  • બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરે આપી જોરદાર ટક્કર
  • આણંદમાં અમિત ચાવડાએ આપી જોરદાર ટક્કર
  • સુરેન્દ્રનગરમાં ઋત્વિક મકવાણાએ આપી મહાટક્કર
  • જામનગરમાં કોંગ્રેસના જે. પી. મારવિયાએ આપી ટક્કર
  • જૂનાગઢમાં હીરાભાઈ જોટવાએ આપી મોટી ટક્કર
  • ભરૂચમાં ચૈતર વસાવાની મજબૂત ટક્કર પણ જીતશે નહીં

ગુજરાતમાં વિપક્ષના કયા મોટા ચહેરા હારશે?

  • ભરૂચમાં AAPના ચૈતર વસાવા નહીં જીતી શકે: EXIT POLL
  • ભાવનગરમાં AAPના ઉમેશ મકવાણા હારશે: EXIT POLL
  • ભરૂચમાં મનસુખ વસાવા સાતમી વખત જીતશે: EXIT POLL
  • આણંદમાં કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડા હારશે: EXIT POLL
  • બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર રેખાબેન સામે હારશે: EXIT POLL
  • ગેનીબેન ઠાકોર લીડ કાપશે પણ સીટ હારશે: EXIT POLL
  • અમિત ચાવડા લીડ કાપશે પણ સીટ હારશે: EXIT POLL
  • સુરેન્દ્રનગરમાં ઋત્વિક મકવાણા લીડ કાપશે પણ હારશે
  • જામનગરમાં જે. પી. મારવિયા પૂનમ માડમની લીડ કાપશે
  • જૂનાગઢમાં કોંગ્રેસના હીરાભાઈ રાજેશ ચૂડાસમાની લીડ કાપશે

પાંચ લાખની લીડનો ટાર્ગેટ થશે સાકાર?

  • EXIT POLL પ્રમાણે 20 બેઠકો પર નહીં મળે 5 લાખની લીડ
  • દરેક સીટ પર 5 લાખની લીડનું સપનું નહીં થાય સાકાર
  • ભાજપને માત્ર 5 બેઠકો પર જ 5 લાખથી વધારે લીડ મળશે
  • EXIT POLL પ્રમાણે મિશન 26 સાકાર પણ લીડ નહીં મળે
  • સુરેન્દ્રનગરમાં ભાજપને સૌથી ઓછી લીડ આવશે: EXIT POLL
  • ગાંધીનગરમાં અમિત શાહને 7 લાખ આસપાસ લીડ મળશે
  • નવસારીમાં સીઆર પાટીલને 7 લાખ આસપાસ લીડ મળશે
  • અમિત શાહ કે પાટીલ બંનેમાંથી કોઈ એકને સૌથી વધુ લીડ
  • મનસુખ માંડવિયાને 5 લાખની લીડ નહીં મળે: EXIT POLL
  • પોરબંદરમાં ઓપરેશન મોઢવાડિયાથી ભાજપને ફાયદો

ગુજરાતમાં કોને કેટલો વોટ શેર મળશે?

  • EXIT POLL પ્રમાણે ગુજરાતમાં ભાજપનો વોટશેર ઘટશે
  • EXIT POLL પ્રમાણે ગુજરાતમાં કોંગ્રેસનો વોટશેર વધશે
  • વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં કોંગ્રેસનો વોટશેર વધશે
  • 2022ની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસનો વોટશેર 26.5% હતો
  • 2024ની ચૂંટણીમાં ગુજરાતમાં વિપક્ષનો વોટશેર 36થી 40% થશે
  • 2022ની ચૂંટણીમાં ભાજપનો વોટશેર 53.8 ટકા હતો
  • 2024ની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપનો વોટશેર 50% થશે
  • 24ની ચૂંટણીમાં ગુજરાતમાં અન્યના ફાળે 10% વોટશેર: EXIT POLL
  • વિધાનસભાની સરખામણીમાં લોકસભામાં ભાજપનો વોટશેર ઘટશે
  • 2024ની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપનો વોટશેર 50% આસપાસ રહેશે
  • કોંગ્રેસ સાથે ગંઠબંધન કરવાથી AAPને મોટું નુકસાન: EXIT POLL
  • ગઠબંધન કરવાથી કોંગ્રેસ ફાયદામાં પણ AAPને નુકસાન
  • હાલ વિધાનસભા ચૂંટણી થાય તો કોંગ્રેસને 40થી વધુ સીટ મળે
  • 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 17 સીટ મળી હતી
  • 2024માં ગુજરાતમાં કોંગ્રેસ ખાતું ન ખોલાવીને પણ ફાયદામાં
  • 2024માં ગુજરાતમાં AAPને દેખીતું નુકસાન: EXIT POLL
  • Ad..
ગુજરાતમાં ગઠબંધનના સૂપડા સાફ થઈ થશે. EXIT POLL પ્રમાણે કોંગ્રેસ-AAPનું ગુજરાતમાં ખાતું પણ નહીં ખુલે. ગુજરાતમાં ફરી એકવાર મિશન 26 સાકાર થશે. 
Comment

Your email address will not be published. Required fields are marked *