વલસાડ અને નવસારી જીલ્લાના પદાધીકારીઓની નિમણૂક માટે આજે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું

On: December 3, 2021 8:20 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

“ધરમપુરમાં ધર્મસભા યોજાઈ.”

વિશ્વ વિખ્યાત કથાકાર પૂ.શ્રી શરદભાઈ વ્યાસ ના નિવાસે વલસાડ અને નવસારી જીલ્લાના પદાધીકારીઓની નિમણૂક માટે આજે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કથાકાર શ્રી પ્રફુલભાઈ શુક્લ , શ્રી બાબુભાઇ જાની (મુંબઈ) , કથાકાર શ્રી રામશંકરભાઈ શાસ્ત્રી (રોણવેલ) , કથાકાર શ્રી દેવુભાઇ જોષી , કથાકાર શ્રી આશિષભાઈ વ્યાસ (ધરમપુર) , કથાકાર શ્રી મેહુલભાઇ જાની , શ્રી જગદિશાનંદજી (આસુરા) ,શ્રી ચંદ્રેશભાઈ જાની,શ્રી વિજયભાઈ દવે , શ્રી રઘુવીરભાઈ રામાયણી , શ્રી બીપીનભાઈ રાજ્યગુરૂ , શ્રી માક્ષિતભાઈ રાજ્યગુરૂ ઉપસ્થિત રહ્યા હતા.વલસાડ જીલ્લા પ્રમુખ તરીકે શ્રી ચંદુભાઈ.ડી.શુક્લ (ઉમરગામ) ઉપપ્રમુખ શ્રી મિતષભાઈ જે. જોષી (વલસાડ) , ઉપપ્રમુખ શ્રી દેવુભાઇ જે. જોષી (વલસાડ) , મંત્રી શ્રી રામશંકરભાઈ શાસ્ત્રી (રોણવેલ) , ખજાનચી શ્રી ચંદ્રવદન એસ જાની (વલસાડ) , સહખજાનચી શ્રી વિજયભાઈ એસ . દવે (દાંડીવલી) , ધર્મ રક્ષક શ્રી બાબુભાઇ વી. જાની (વલસાડ) , ધર્મરક્ષક શ્રી જગદીશાનંદજી બાપુ (શેરીમાળ, ધરમપુર ) , ધર્મરક્ષક શ્રી ફૂલસિંગભાઈ પટેલ (જલારામધામ , ફ્લધરા) ની નિમણૂક કરવામાં આવી હતી. નવસારી જીલ્લા પ્રમુખ તરીકે શ્રી પ્રફુલભાઈ શુક્લ (ખેરગામ), ઉપપ્રમુખ શ્રી ગોકુળદાસ મહારાજ (વિરવાડી હનુમાન , નવસારી) , ઉપપ્રમુખ શ્રી દિનેશભાઇ મહારાજ (ચેહરમાતા , મરોલી) , મંત્રી શ્રી રાકેશભાઈ દુબે (ઉનાઈમાતા મંદિર) ,સહમંત્રી શ્રી પીન્ટુભાઈ મહારાજ (ઉનાઈ) , ખજાનચી શ્રી ભાસ્કરભાઈ દવે (ખેરગામ) ધર્મરક્ષક શ્રી મેહુલભાઇ જાની (ખેરગામ) , ધર્મરક્ષક શ્રી બીપીનભાઈ રાજ્યગુરૂ (ખેરગામ) ધર્મરક્ષક શ્રી રઘુવીર રામાયણી , ધર્મરક્ષક શ્રી અનંતરાય જાની (ખેરગામ) ની નિમણૂક કરવામાં આવી હતી.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!