વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મુખ્ય મથક આવેલી પ્રાથમિક શાળામાં 500 વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે એ શાળા માં બી. આર સી.ભવન આવેલ હોવાથી તાલુકામાં ફરજ બજાવતા શિક્ષકો વહીવટી કામ માટે અવરજવર કરે છે .
બી. આર. સી.ભવનમાં આવતા શિક્ષકો vvip ભારે વાહનો શાળા ના કમ્પાઉન્ડમાં પાર્ક કરવામાં આવતી હોય છે. બી.આર સી. સંજયભાઈ દરજી ની મરજી મુજબ બાંગેશ્વર બાબા ની જેમ દરબાર પોતાના માનીતા શિક્ષકોને બોલાવી રાખે છે.