રાજ્યના મહેસૂલ વિભાગમાં મોટાપાયે ફેરફાર

On: March 27, 2026 10:27 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

રાજ્યના મહેસૂલ વિભાગ(Revenue Division)માં મોટાપાયે પ્રશાસનિક ફેરફારો(Change) કરવામાં આવ્યા છે. જાહેર હિતને ધ્યાનમાં રાખીને કુલ 49 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશો જારી કરવામાં આવ્યા છે.

આ ફેરફારો અંતર્ગત મામલતદાર કક્ષાના 12 અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જ્યારે 32 નાયબ મામલતદારોને મામલતદાર તરીકે બઢતી આપવામાં આવી છે.
વિભાગમાં કાર્યક્ષમતા વધારવા અને પ્રશાસનને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

કપરાડા વિધાનસભા 181માં જીતુભાઈ ચૌધરીના પ્રચારને જબરદસ્ત જનસમર્થન સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી–2026માં ભાજપે રેકોર્ડ બહુમતીનો દાવો, વિકાસ મુદ્દે મતદારો ઉત્સાહિત !

કપરાડા વિધાનસભામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા ભાજપનો પ્રચાર તેજ

સુખાલા–નાનાપોઢામાં ભાજપનો જોરદાર પ્રચાર: મમતા બેન પટેલ અને મિતેશભાઈ પટેલને મતદારોનો ઉત્સાહભર્યો પ્રતિસાદ

મહાકાળી માં જગતમાં કરુણામઈ માઁ છે — પ્રફુલભાઈ શુક્લ

“જીવનમાં આપણું ધારેલું થાય તો તેને પ્રભુની કૃપા સમજવી અને જો ધારેલું ના થાય તો તે પણ પ્રભુની ઈચ્છા માની સ્વીકારી લેવું.” પ્રફુલભાઈ શુક્લ

ગુજરાતમાં 720 બેઠકો બિનહરિફ : નવો રેકોર્ડ બન્યો

error: Content is protected !!