તીર્થ કોને કહેવાય જ્યાં પાંચ વસ્તુ પોત પોતાની સમ્યક માત્રામાં ભેગી થઈ હોય  જે વિસ્તારમાં ચારે બાજુ પર્વતો હોય આ પહેલી વસ્તુ સ્થાપિત કરે પર્વત સાધુ અને સંતનું પ્રતીક ગણાય છે. :  મોરારીબાપુ

0
59

તીર્થ કોને કહેવાય જ્યાં પાંચ વસ્તુ પોત પોતાની સમ્યક માત્રામાં ભેગી થઈ હોય જે વિસ્તારમાં ચારે બાજુ પર્વતો હોય આ પહેલી વસ્તુ સ્થાપિત કરે પર્વત સાધુ અને સંતનું પ્રતીક ગણાય છે.

વલસાડ જિલ્લાના ધરમપુરના ખાંડા ગામે ચાલી રહેલી રામ ચરિથ કથામાં ચૈત્ર નવરાત્રમાં ભગવતી ની ઉપાસનાના દિવસો બ્રહ્માણી સૃષ્ટિનો પ્રથમ દિવસ ગઈકાલે હતો આપણા સનાતન ધર્મનું નૂતન વર્ષ એવા પાવન દિવસોમાં પાવન હેતુથી આયોજિત આ નવ દિવસની રામકથાના બીજા ચરણમાં આ વિસ્તારમાં આપ સૌને આસ્થાના આજે જે કેન્દ્રો હોય એ સૌને દેવદેવીઓને મારા પ્રણામ આદિ તીર્થવાસી આપ સૌ મારા ભાઈ બહેનો આપ સૌને પણ આવકારું છું.

જે ચરણ ઉત્સવ વિધ્વિત ક્ષેત્રના અગ્રણીઓ ભાવથી આકથાના મનોરથી પરિવાર આપ સૌ વ્યાસપીઠ પરથી આપ સૌને મારા પ્રણામ કર્યા હતા.

બાપુને એક યુવાન જે કોલેજમાં ભણે છે અને એ અહીંયા કથામાં સેવા આપી રહ્યો છે તેનો એક પ્રશ્ન છે કે બાપુ અમને બહુ ગમ્યું કે આપે અમારા વિસ્તારને આદિ તીર્થની પદવી આપી છે. બાપુ કહ્યુ કે અમે કોઈ પદવી નથી આપી છે તીર્થ કોને કહેવાય જ્યાં પાંચ વસ્તુ પોત પોતાની સમ્યક માત્રામાં ભેગી થઈ હોય એને તીર્થ કહી શકાય.અત્યારે કળિયુગ છે કાળ અને મારું અને તમારું મન બંને મલિન છે. એવા સમય થોડોક ફેરફાર દેખાઈ પરંતુ મૂળ ધારણા જ છે એક જે વિસ્તારમાં ચારે બાજુ પર્વતો હોય આ પહેલી વસ્તુ સ્થાપિત કરે પર્વત સાધુ અને સંતનું પ્રતીક ગણાય છે . જે પ્રદેશમાં કોઈને કોઈ એક સાધુ પુરૂષ નિવાસ હોઈ ભજન આનંદી કોઈ તત્વજ્ઞાની કોઈ જ્ઞાની એવા કોઈ મહાપુરુષનું નિવાસ હોય એને તીર્થ કહેવાય એવા પુરુષો જ પોતાના પગલા દ્વારા તીર્થ અને રિચાર્જ કર્યા કરે.

વિવેકાનંદજીને અમેરિકામાં પૂછેલું કે તમારા ભારતમાં અમારા ઈસુ ભગવાન એના જેવો કોઈ મહાપુરુષ થયો નથી. વિવેકાનંદજીએ કહ્યું કે જે મને પ્યાર છે જે જીસસ અને તમારા વિચારો લઈને મેં મિશન શબ્દ સ્વીકાર્યું છે અને રામકૃષ્ણ મિશન સ્થાપના કરી હતી. અમારા દેશમાં દર 10 વર્ષે કોઈને કોઈ સાધુ પુરુષ પ્રગટ થાય વિવેકાનંદ કહે છે.કોઈપણ દેશમાં કોઈ પણ ભાષામાં કોઈ પણ રીતે તીર્થની પ્રતીતિ કરાવે છે. જે પ્રદેશમાં સમાજની આસ્થા અને અનુરૂપ સનાતન ધર્મને વૈદિક પરંપરાનું કોઈ આસ્થા કેન્દ્ર છે તેને તીર્થ કહેવાય તમારા માવલી છે.માતાજી બેઠી છે.પર્વતો હોય એને તીર્થનો દરજ્જો મળે છે.

પ્રદેશમાં કોઈને કોઈ એક સાધુ પુરૂષ એક સંત પુરૂષ એક ભજનોનંદી કોઈ તત્વજ્ઞાની કોઈ જ્ઞાની એવા કોઈ મહાપુરુષનું નિવાસ હોય એને તીર્થ કહેવાય એવા પુરુષો જ પોતાના પગલા દ્વારા તીર્થ અને રિચાર્જ કર્યા કરે .તમારા ફળિયાને આજુબાજુ અને એમાં મોસમ આવે ત્યારે બીજા કોઈનો શેઢો વગર તમે જે બીજ વાવો છો એ ખેતી કરીએ છીએ અને જો ફસલ પાકે છે એમાંથી લોકોના અન્ન મળે છે. ભગવાન બુદ્ધે કહ્યું કે હું પણ કિસાન છું મારા બળદ જુદા છે એમ કહીને એને પોતાનું કિસાન પણ મેં પણ કહ્યું કરે છે અને તમે તમારા ઘરેથી એને ચોખાની રોટલી નાગલીની રોટલી આપો અને એ તમારી સામે એ પોતાના પેટમાં પધરાવે તો યજ્ઞ છે. કોઈના કાનમાં નજીક જઈને વાત થી પૂર્વગ્રહ મુક્તચીતે એક સારો વિચાર એના કાનમાં નાખો એ યજ્ઞ છે.આચાર્ય વિદ્યાર્થી પ્રાયમરી સ્કૂલમાં પોતાના વિદ્યાર્થીઓને સાચી સલાહ આપે પ્રેમથી દુરથી યજ્ઞ કરી રહ્યો છે હાથ પગ મોઢું ધોઈ અગરબત્તી હોય તો ઠીક છે ન હોય તો તમે જેને માનતા હો એના પાંચ નામ લેવાય પણ એક યજ્ઞ છે.વકતાઓ શ્રોતાઓના કાનમાં ભગવત ચરિત્ર ભગવત વિચાર ભગવત દર્શન એ બધું એના કાનમાં કથા રૂપે પધરાવે છે એ પણ એક યજ્ઞ છે.સારા વિચારો તમે કોઈના કાનરૂપી યજ્ઞ કુંડમાં વિચારોની આહુતિ આપો આપણે ત્યાં યજ્ઞમાં આપવાના 10 પદાર્થો બતાવવામાં એક વિચાર પણ છે. તેમની પણ આહુતિ અપાય છે . વિચાર દાન પણ આપો.

મારા આદિ તીર્થવાસી ભાઈ બહેનો મારા માટે ખાલી આદિવાસી નથી આદિ તીર્થ હવે છો તમારી જવાબદારી વધે છે કે તમે ને તમે આ યજ્ઞમાં પાછો વિક્ષેપ નહિ કરતા બીજા તત્વો પણ આપણે ક્યાંક આપણા યજ્ઞને ના બગાડી એનું ધ્યાન રાખજે આજુબાજુમાં જે ભાઈઓ ધર્મ જેને જે પાળવું હોય એ પાળે એની પોતાની સ્વતંત્રતા ચમત્કારો દેખાડીને ભોળી પ્રજાને ભોળવી જતાં હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here