- વલસાડ જિલ્લા ના 10અને 12ના બોર્ડ માં ખુબ ઉંચા ટકા લાવનારા તેજસ્વી તારલા ઓં નૉ સન્માન
- સન્માન સમારોહ કથાકાર પ્રફુલભાઇ શુક્લના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો દીપ પ્રાગટ્ય વિશ્વ વિખ્યાત કથાકાર પૂજ્ય શરદભાઈ વ્યાસ ના હસ્તે કરવામાં આવ્યું હતું
પંડિત સાતવળેકારજી ની પાવન ભૂમિ સ્વાધ્યાય મંડળ માં આજે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ના પ્રિ, બી એન જોશી દ્વારા વલસાડ જિલ્લા ના 10અને 12ના બોર્ડ માં ખુબ ઉંચા ટકા લાવનારા તેજસ્વી તારલા ઓં નૉ સન્માન સમારોહ કથાકાર પ્રફુલભાઇ શુક્લના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો દીપ પ્રાગટ્ય વિશ્વ વિખ્યાત કથાકાર પૂજ્ય શરદભાઈ વ્યાસ ના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડૉ.ઠોસર શરદ ભાઇ ઠાકર ચેતાન્ય ભટ્ટ, પ્રોફેસર દવે, પ્રતાપભાઈ જોશી, ભાવેશભાઈ જોશી, વલસાડ, ધરમપુર, ખેરગામ થી બ્રહ્મ સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં પૂજ્ય શરદભાઈ વ્યાસ અને પ્રફુલભાઇ શુક્લ એ આશીર્વાદ આપ્યા હતાં.
Ad..