
ચાલો અમદાવાદ સાબરમતી આશ્રમ 25 અને 26 સપ્ટેમ્બર ધારના પ્રદર્શન અને ઉપવાસમાં બેસવામાં આવશે. ગુજરાતમાં દારૂબંધી હટવી જોઈએ અને ગુજરાતના લોકોને દારૂની પરમિટ મળવી જોઈએ કે મુદ્દા સાથે.
ગુજરાતના લોકોને આસાનથી દારૂની પરમિટ મળવી જોઈએ
ગુજરાતમાં જે લોકો દારૂની પરમીટ લેવા માંગે છે તેમને આસાનીથી દારૂની પરમીટ મળે તે માટે દારૂના પરમિટના નિયમમાં હળવાશ કરવામાં આવે.
ગુજરાતમાં દારૂની પરમીટના જે નિયમ છે એ નિયમમાં બદલાવ થાય લોકોને આસાનીથી દારૂની પરમીટ મળી રહે તે મુદ્દા સાથે આંદોલન.
નરેશભાઈ પ્રિયદર્શી
વિરોધ પક્ષ ઘાટલોડિયા વિધાનસભા
જય ગુજરાત
#jamawat #india #vadodara #અમદાવાદ #surat #rajkot #media #gujarat #ETVGujarati #vtvgujarati #GSTVNEWS #SandeshNews #ABPAshmita






