ગુજરાતમાં દારૂની પરમીટના જે નિયમ છે એ નિયમમાં બદલાવ થાય લોકોને આસાનીથી દારૂની પરમીટ મળી રહે તે મુદ્દા સાથે આંદોલન.

On: September 14, 2023 11:50 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ચાલો અમદાવાદ સાબરમતી આશ્રમ 25 અને 26 સપ્ટેમ્બર ધારના પ્રદર્શન અને ઉપવાસમાં બેસવામાં આવશે. ગુજરાતમાં દારૂબંધી હટવી જોઈએ અને ગુજરાતના લોકોને દારૂની પરમિટ મળવી જોઈએ કે મુદ્દા સાથે.
ગુજરાતના લોકોને આસાનથી દારૂની પરમિટ મળવી જોઈએ
ગુજરાતમાં જે લોકો દારૂની પરમીટ લેવા માંગે છે તેમને આસાનીથી દારૂની પરમીટ મળે તે માટે દારૂના પરમિટના નિયમમાં હળવાશ કરવામાં આવે.
ગુજરાતમાં દારૂની પરમીટના જે નિયમ છે એ નિયમમાં બદલાવ થાય લોકોને આસાનીથી દારૂની પરમીટ મળી રહે તે મુદ્દા સાથે આંદોલન.

નરેશભાઈ પ્રિયદર્શી
વિરોધ પક્ષ ઘાટલોડિયા વિધાનસભા
જય ગુજરાત

#jamawat #india #vadodara #અમદાવાદ #surat #rajkot #media #gujarat #ETVGujarati #vtvgujarati #GSTVNEWS #SandeshNews #ABPAshmita

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!