હિન્દૂ સંગઠન ગુજરાત ઉપાધ્યક્ષ દ્વારા કપરાડા તાલુકાના ગિરનારા ગામે આ સરકારી તંત્ર દ્વારા ઘર તોડી નાખવામાં આવ્યું હતું 21,000/- કરવામાં આવી મદદ

On: April 28, 2022 1:38 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

કલ્પેશ પટેલ આદિવાસી અપક્ષ ધરમપુર તાલુકા પંચાયત સદસ્ય દ્વારા દાતા અભિનંદન

કપરાડા ખાતે થી મને બિસ્તુભાઈ નો ફોન આવ્યો અને કહેવામાં આવ્યું કે તમારું નામ લઇ ને મહેન્દ્ર સિંહ રાજપુરોહિત અગ્નિવીર હિન્દૂ સંગઠન ગુજરાત ઉપાધ્યક્ષ જે કપરાડા તાલુકા ના ગિરનારા ગામે જે આપણા આદિવાસી સમાજના ભાઈ નું તંત્ર દ્વારા ઘર તોડી નાખવામાં આવ્યું હતું ત્યાં જય ને 21,000/- હજાર રૂપિયા રોકડા આપડા સમાજ ના ભાઈ ને મદદ કરી આવે છે જે બદલ હું મહેન્દ્ર સિંહ રાજપુરોહિત ની જનેતાને વંદન કરું છું અને આ ભાઈ સાથે મારે ફક્ત એક સામાજિક કામ માટે મુલાકાત થઈ હતી હું ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ મહેન્દ્ર સિંહ રાજપુરોહિત અને એને જન્મ આપનાર જનેતાનો ખુબ ખુબ આભાર માનું છું

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

કપરાડા નવી મામલતદાર તથા સબ-રજીસ્ટ્રાર કચેરીનું ખાતમુહૂર્ત – રૂ. ૧૧ કરોડના વિકાસ કાર્યથી તાલુકાને નવી દિશા : ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી

વલસાડના વાંકલમાં ૪૦માં મહાશિવરાત્રિ મહોત્સવ, પૂજ્ય બટુકભાઈ વ્યાસના સાનિધ્યમાં ૩૧ ફુટ રુદ્રાક્ષ શિવલિંગ નિર્માણ

સુખાલા સાંઈ ધામ ગાર્ડનમાં પૂ. શરદભાઈ વ્યાસ (દાદા)ની પ્રેરણાથી સમભાવ સત્સંગ પરિવાર દ્વારા ૫૧ દીકરીઓનો ૧૨મો સમૂહ લગ્ન મહોત્સવ સમરસતા, સેવા અને સંસ્કારના સંદેશ સાથે ભવ્ય રીતે યોજાયો

શિવ મહાપુરાણ માત્ર પૌરાણિક કથાઓનો સંગ્રહ નથી, પરંતુ માનવજીવનને ઉત્તમ માર્ગ પર દોરી જનાર ભક્તિના પાયલટ તત્ત્વોનો જીવંત સંદેશ છે : ભૂદેવશ્રી જયેશભાઈ જોષી (બાપુજી)

ધરમપુરના ઓઝરપાડામાં વડીલોના ચરિત્રની ઝાંખી કરાવતુ ” આમણે બાહાયો વડલો ‘ પુસ્તકનું વિમોચન કરાયુ

“ડાંગમાં પૂરગ્રસ્તો સહાયે ધરમપુરના શિક્ષકો આગળ આવ્યા, Rainbow Warrior’s ગ્રુપે રાશન કીટો–તાડપત્રી વિતરણ કરી માનવસેવા કરી”

error: Content is protected !!