NH-56 પર ખાડાઓથી લોકો પરેશાન: નાનાપોઢા–ધરમપુર માર્ગે ગ્રામજનોનો રોષ, માજી સરપંચ દિલીપભાઈ પટેલની ચીમકી બાદ તંત્ર હરકતમાં !

વલસાડ જિલ્લાના નાનાપોઢા–ધરમપુર માર્ગ પર આવેલા નેશનલ હાઈવે-56ની ખરાબ હાલતને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. છેલ્લા ઘણા સમયથી માર્ગ પર પડેલા ઊંડા ખાડાઓને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. ખાસ કરીને લાકડમાળથી નાનીવાહિયાળ અને પાર નદી બોર્ડર સુધીના માર્ગ પર અનેક જગ્યાએ મોટા અને જોખમી ખાડાઓ પડતા મુસાફરી જોખમી … Read more

નાનાપોઢા–ધરમપુર રોડ પર ખાડાઓથી લોકો પરેશાન: NH-56 પર ગ્રામજનોનો આક્રોશ, સાંજે 4 વાગ્યા સુધીમાં મરામત નહીં થાય તો ‘રસ્તા રોકો’ આંદોલનની ચીમકી

વલસાડ જિલ્લાના નાનાપોઢા–ધરમપુર માર્ગ પર આવેલા નેશનલ હાઈવે-56ની હાલત અત્યંત બગડતા સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. માર્ગ પર અનેક જગ્યાએ ઊંડા ખાડાઓ પડ્યા હોવાના કારણે વાહનચાલકો માટે મુસાફરી જોખમી બની ગઈ છે. લાકડમાળથી નાનીવાહિયાળ અને કપરાડા બોર્ડર સુધીના વિસ્તારોમાં ખાસ કરીને ત્રણ જેટલા મોટા અને જોખમી ખાડાઓ હોવાના કારણે દરરોજ નાના-મોટા અકસ્માતોની ભીતિ … Read more

મોટાપોંઢા રાતા ખાડી પર માઈનોર બ્રિજનું – કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે ઉદ્ઘાટન, ગ્રામજનોમાં ખુશીની લહેર !

વલસાડ જિલ્લાના નાનાપોઢા તાલુકાના મોટાપોંઢા ગામ નજીક ઓમકચ્છ રોડ પર આવેલી રાતા ખાડી ઉપર માર્ગ અને મકાન વિભાગ દ્વારા નિર્માણ કરાયેલ માઈનોર બ્રિજનું લોકાર્પણ કપરાડા વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ મહત્વપૂર્ણ વિકાસકાર્યના લોકાર્પણ સાથે સમગ્ર વિસ્તારમાં આનંદ અને ખુશીની લાગણી જોવા મળી હતી. વર્ષોથી ગ્રામજનો જે સમસ્યાનો સામનો કરી રહ્યા હતા … Read more

ગુજરાત પોલીસમાં મોટો ફેરફાર, 37 IPS અધિકારીઓના થયા ટ્રાન્સફર

ગુજરાત સરકારે રાજ્ય પોલીસ વિભાગમાં મોટો ફેરફાર કર્યો છે. તાજેતરમાં IPS અધિકારીઓની એક મહત્વની બદલી અને નિમણૂકોના આદેશ જારી કરવામાં આવ્યા છે, જેમાં સિનિયર અધિકારીઓને કી પોસ્ટ પર નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ બદલીઓ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા, ગુપ્તચર વિભાગ, ક્રાઇમ બ્રાન્ચ અને શહેરી પોલીસની કાર્યક્ષમતા વધારવા માટે કરવામાં આવી છે. ડૉ. શમશેર સિંહ … Read more

ફક્ત 1.5 લાખ રૂપિયામાં બની જશે તમારુ ઘર, NTPC ની આ અનોખી ટેકનિકે કરી કમાલ

NTPC House Construction: પોતાનું ઘર હોવું એ લગભગ દરેક વ્યક્તિનું સપનું હોય છે. પરંતુ અવારનવાર લોકો એવું વિચારતા હોય છે કે ઘર બનાવવા માટે લાખો જ નહીં પણ કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. જમીન, સિમેન્ટ, લોખંડ (સરિયા), મજૂરી અને બાકીના કન્સ્ટ્રક્શન ખર્ચ મળીને બજેટ ખૂબ મોટું થઈ જાય છે. આ જ કારણ છે કે ઘણા … Read more

6 માર્ચનું રાશિફળ – આજે સંકષ્ટી ચતુર્થી પર આ 4 રાશી પર રહેશે ગણેશજીની કૃપા

મેષ – આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. તમે કોઈની મદદ કરશો, તે તમને ખુશ કરશે. તમારા કોઈપણ કાર્યમાં મિત્રોનો સહયોગ મળવાથી તમારું કામ સરળ બનશે. જે લોકો ખાનગી કંપનીમાં કામ કરે છે તેમના માટે આજનો દિવસ વ્યસ્ત રહેશે. તમે કોઈ કામમાં ઉત્સાહ અનુભવશો. વિદ્યાર્થીઓ અભ્યાસની નવી રીતો પર વિચાર કરશે. વૃષભ- આજે તમે … Read more

પુરુષને સમજો – સુખી જીવનનો માર્ગ

જીવનસાથીનો સંબંધ માત્ર બે વ્યક્તિઓ વચ્ચેનો નથી, પરંતુ તે સમગ્ર પરિવારના સુખ અને શાંતિ સાથે જોડાયેલો છે. પતિ-પત્ની બંને એકબીજાના સાથીદાર છે. જ્યારે બંને એકબીજાની લાગણીઓ, મુશ્કેલીઓ અને અપેક્ષાઓને સમજવાનો પ્રયત્ન કરે છે, ત્યારે જીવન વધુ સરળ અને આનંદમય બની શકે છે. ખાસ કરીને પુરુષને સમજવું ઘણી વખત જરૂરી બની જાય છે, કારણ કે પુરુષ … Read more

અરનાલા ગામમાં નાના પ્રાણીઓ માટે “ભૈરવ મુક્તિધામ” સ્મશાનનો પ્રારંભ, પ્રાણીઓ પ્રત્યે કરુણાનો અનોખો સંદેશ !

વલસાડ જિલ્લાના નાનાપોઢા તાલુકાના કોલક નદીના પ્રકૃતિના ખોળે વસેલું અરનાલા ગામમાં પ્રાણીઓ પ્રત્યે કરુણા અને સંવેદનાની ભાવના વ્યક્ત કરતી એક અનોખી પહેલ કરવામાં આવી છે. અરનાલા ગામની સાર્વજનિક સ્મશાન સમિતિના સહયોગથી સ્પર્શ સંસ્થા દ્વારા નાના પ્રાણીઓ માટે સમર્પિત “ભૈરવ મુક્તિધામ” સ્મશાનની શરૂઆત કરવામાં આવી છે. આ સ્થળનું પવિત્રીકરણ પારડીના ડેપ્યુટી કલેક્ટર અને એસ.ડી.એમ. શ્રી નિરવ … Read more

ખેડૂતોને મળશે દર મહિને ₹3000! જાણો PM કિસાન માનધન યોજનામાં કેવી રીતે અરજી કરવી?

60 વર્ષ પછી આર્થિક ટેકો: PM કિસાન યોજનાના ખેડૂતો માટે મોટી ભેટ, એક પણ રૂપિયો ખર્ચ્યા વગર મેળવો પેન્શન ભારત સરકાર દેશના ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક મહત્વકાંક્ષી યોજનાઓ ચલાવી રહી છે. આ યોજનાઓમાં સૌથી વધુ લોકપ્રિય ‘PM કિસાન સન્માન નિધિ’ છે, જેના હેઠળ ખેડૂતોને વર્ષે 6,000 રૂપિયા મળે છે. પરંતુ, શું તમે … Read more

આજનું રાશિફળ, 5 માર્ચ 2026: મીથુન રાશિના જાતકોને વ્યવસાયિક ભાગીદારીથી નફો થવાની શક્યતા

આજનું રાશિફળ : આજે 5 માર્ચ, 2026, ગુરુવાર સાથે ફાગણ વદ બીજ તિથિ છે. આજે ચંદ્ર રાશિ કર્ક છે. આજે મીથુન રાશિના જાતકોને વ્યવસાયિક ભાગીદારીથી નફો થવાની શક્યતા છે. ચાલો જાણીએ આજનું ગુરુવારનું રાશિફળ. આજનું પંચાંગ અને શુભ-અશુભ મુહૂર્ત તારીખઃ 5-3-2026 વારઃ ગુરુવાર તિથિ : ફાગણ, વદ બીજ નક્ષત્ર : ઉત્તરા ફાલ્ગુની અભિજિત મુહૂર્ત : … Read more

error: Content is protected !!