” સન્માનનું મહત્વ “

સન્માનનું મહત્વ સંબંધમાં પ્રેમ જેટલું મહત્વનું છે, એટલું જ મહત્વનું છે સન્માન. ખાસ કરીને પુરુષ માટે “સન્માન” માત્ર એક શબ્દ નથી, પરંતુ તેની આત્મસન્માન સાથે જોડાયેલું લાગણીનું કેન્દ્ર છે. ઘણીવાર પુરુષ પોતાના જીવનમાં અનેક પડકારોનો સામનો કરે છે, પરંતુ તેને સૌથી વધુ શક્તિ ત્યારે મળે છે જ્યારે પરિવાર તેની મહેનત અને વ્યક્તિત્વનો આદર કરે છે. … Read more

સુખાલા વિજ્ઞાન પ્રયોગ શાળામાં નવી લાયબ્રેરીના મકાનનું ખાતમુહૂર્ત કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું !

સુખાલા વિજ્ઞાન પ્રયોગ શાળાની લાયબ્રેરીનું ખાતમુહૂર્ત: ₹15 લાખના ખર્ચે આધુનિક સુવિધા ઉભી થશે. નાનાપોઢા તાલુકાના સુખાલા ગામ ખાતે આવેલી સુખાલા વિજ્ઞાન પ્રયોગ શાળામાં નવી લાયબ્રેરીના મકાનનું ખાતમુહૂર્ત કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે વિધિવત રીતે સંપન્ન થયું હતું. વિકાસશીલ તાલુકા યોજના વર્ષ 2025-26 અંતર્ગત અંદાજે રૂપિયા 15 લાખના ખર્ચે આ લાયબ્રેરી મકાનનું નિર્માણ હાથ ધરવામાં આવશે. … Read more

” સંવાદની જરૂર “

સંવાદની જરૂર પતિ-પત્નીનો સંબંધ માત્ર એક સામાજિક બંધન નથી, પરંતુ જીવનભર સાથે ચાલવાનો સંકલ્પ છે. આ સંકલ્પને મજબૂત રાખવામાં “સંવાદ” સૌથી મોટી ભૂમિકા ભજવે છે. ઘણીવાર ઘરમાં સમસ્યાઓ ગુસ્સા, ગેરસમજ અને મૌનથી વધે છે, પરંતુ તેનો સાચો ઉપાય માત્ર ખુલ્લી અને હૃદયપૂર્વકની વાતચીતમાં જ છુપાયેલો હોય છે. આજના વ્યસ્ત જીવનમાં પતિ અને પત્ની બંને કામકાજ … Read more

ધરમપુર સાક્ષી બનશે ઐતિહાસિક ક્ષણનો, ભક્તોને મળશે દાદા શરદભાઈ અને યુવા ભાગવતાચાર્ય આશિષભાઈ વ્યાસની સંયુક્ત ભાગવત કથા

ધરમપુરના પવિત્ર વ્યાસ તીર્થ ખાતે તા. 1 થી 7 માર્ચ 2026 દરમિયાન શ્રીમદ્ ભાગવત કથાનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. ભગવાન શ્રી વેદ વ્યાસજીની કૃપા અને પૂજ્ય શરદભાઈ વ્યાસ દાદાના સંકલ્પથી યોજાતી આ કથા આ વર્ષે વિશેષ ઐતિહાસિક બનવા જઈ રહી છે. પ્રથમવાર પૂજ્ય શરદભાઈ વ્યાસ દાદા અને તેમના આત્મજ યુવા ભાગવતાચાર્ય પૂજ્ય આશિષભાઈ … Read more

error: Content is protected !!