ઘરમાં કે ઓફિસમાં CCTV લગાવતા પહેલા જાણી લો આ નવા નિયમો, નહીંતર ભરવો પડશે લાખોનો દંડ

હવે ગમે તે કંપનીના CCTV કેમેરા નહીં વેચી શકાય! સરકારની ‘Trusted’ લિસ્ટ વગરના ડિવાઇસ પર લાગી શકે છે પ્રતિબંધ ઇન્ટરનેટ સાથે જોડાયેલા ઉપકરણો (IoT) ની દુનિયામાં સુરક્ષા સૌથી મોટો પડકાર બની ગઈ છે. તાજેતરમાં એવા ઘણા અહેવાલો આવ્યા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે વિદેશોમાંથી (ખાસ કરીને પાડોશી દેશોમાંથી) આયાત કરાયેલા સસ્તા CCTV કેમેરામાં … Read more

દેશમાં કોઈ લોકડાઉન નહીં લાગે, ટીમ ઈન્ડિયા બનીને કામ કરો’, મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં PM મોદીની અપીલ

PM Modi CM Meeting: મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે રાજ્યોને તૈયાર રહેવા આહવાન, ‘ટીમ ઈન્ડિયા’ની ભાવનાથી કામ કરવાની અપીલ દેશ માટે મહત્વપૂર્ણ ગણાતી એક મોટી બેઠક આજે 27 માર્ચે યોજાઈ હતી, જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને તેના ભારત પર પડતા સંભવિત પ્રભાવ અંગે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક કરી હતી. … Read more

વારોલી જિલ્લા પંચાયત સીટમાં રૂ. 10.41 કરોડના રોડ–રસ્તાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત : જીતુભાઇ ચૌધરીના હસ્તે કાર્યક્રમ યોજાયો

કપરાડા વિધાનસભા વિસ્તારમાં ગ્રામ્ય વિકાસને વધુ ગતિ આપવા માટે વારોલી તાલુકાની જિલ્લા પંચાયત સીટ હેઠળ કુલ રૂ. 10.41 કરોડના વિવિધ રોડ–રસ્તા વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ભવ્ય કાર્યક્રમ વચ્ચે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પૂર્વ મંત્રી તથા કપરાડા ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીના હસ્તે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ … Read more

ખેરગામના જગદંબાધામમાં ચૈત્રી નવરાત્રી અનુષ્ઠાનને વિરામ – “માઁ શબ્દમાં આખું બ્રહ્માંડ સમાઈ જાય છે” : પ્રફુલભાઈ શુક્લ

ખેરગામના જગદંબાધામમાં ચૈત્રી નવરાત્રી અનુષ્ઠાનને વિરામ – “માઁ શબ્દમાં આખું બ્રહ્માંડ સમાઈ જાય છે” : પ્રફુલભાઈ શુક્લ ખેરગામ તાલુકામાં આવેલ જગદંબાધામ ખાતે ચાલી રહેલા પવિત્ર ચૈત્રી નવરાત્રી અનુષ્ઠાન અને દેવીભાગવત કથાને આજે ભવ્ય ભાવનાત્મક માહોલ વચ્ચે વિરામ અપાયો હતો. નવ દિવસ સુધી ચાલેલા આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને અંતિમ દિવસે … Read more

ગુજરાતમાં 182થી વધીને 273 થઈ જશે ધારાસભ્યોની સંખ્યા! બદલાઈ જશે બેઠકોનું ગણિત – જાણો સંપૂર્ણ વિગત

આવનારી 2029ની લોકસભા ચૂંટણી પહેલાં દેશના રાજકીય નકશામાં મોટા ફેરફારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને મહિલાઓને 1/3 અનામત આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત અને આગામી પરિસીમન પ્રક્રિયાને કારણે દેશભરના રાજ્યોમાં વિધાનસભા અને લોકસભાની બેઠકોમાં મોટો વધારો થઈ શકે છે. આ પરિવર્તનનો સૌથી મોટો અસરકારક પ્રભાવ ગુજરાત પર પણ … Read more

રોહિણા દીપ માળ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ચૈત્રી નવરાત્રી નિમિત્તે ભવ્ય ગરબા મહોત્સવ, મહા આરતીમાંરાજ્યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ, કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી ઉપસ્થિત રહયા

પારડી તાલુકાના રોહિણા ગામ ખાતે આવેલ દીપ માળ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ચૈત્રી નવરાત્રીના પાવન અવસરે નવ દિવસ સુધી માતાજીની આરાધના સાથે ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.ગામના યુવાનો દ્વારા પ્રથમ વખત આ પ્રકારનું વિશાળ આયોજન કરવામાં આવ્યું હોવા છતાં સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સુંદર, શિસ્તબદ્ધ અને ભક્તિમય વાતાવરણમાં યોજાયો હતો. નવ દિવસ સુધી દરરોજ સાંજે … Read more

“ધારયેંતી ઇતિ ધર્મ… ધર્મનું રક્ષણ કરશો તો ધર્મ તમારું રક્ષણ કરશે” – પ્રફુલભાઇ શુક્લ

ચૈત્રી નવરાત્રીના પાવન અવસર પર રામ નવમીના દિવસે આજના નવચંડી યજ્ઞ અને ધાર્મિક અનુષ્ઠાનમાં ભક્તિ, શ્રદ્ધા અને સંકલ્પનો ભાવપૂર્વક કાર્યક્રમ યોજાયો હતો. પ્રફુલભાઇ શુક્લએ પોતાના આશીર્વચન દરમિયાન કહ્યું કે “ધારયેંતી ઇતિ ધર્મ” એટલે કે જે આપણું ધારણ કરે તે ધર્મ. જો આપણે ધર્મનું રક્ષણ કરીશું તો ધર્મ પણ આપણી જીવનયાત્રામાં આપણું રક્ષણ કરશે. ખેરગામના જગદંબા … Read more

“માઁ જગદંબાની કૃપા ભારત પર કાયમ રહી છે અને કાયમ રહશે” – પ્રફુલભાઈ શુક્લ

નવસારી જિલ્લાના ખેરગામ ખાતે આવેલ પ્રસિદ્ધ જગદંબાધામમાં ચાલી રહેલા ચૈત્રી નવરાત્રી અનુષ્ઠાનને ભક્તિભાવ અને શ્રદ્ધાનું અનોખું કેન્દ્ર બની રહ્યું છે. વિશ્વ વિખ્યાત કથાકાર પ્રફુલભાઈ શુક્લના પાવન સાનિધ્યમાં ચાલી રહેલા આ નવરાત્રી મહોત્સવમાં આજે દુર્ગાષ્ટમીના પાવન દિવસે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહીને માતાજીની આરાધના કરી હતી. આજે … Read more

સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી: દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ, રાહુલ-પ્રિયંકા પહોંચ્યા

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સોનિયા ગાંધીની તબિયત અચાનક બગડતા રાજકીય વર્તુળોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. 79 વર્ષીય સોનિયા ગાંધીને તાત્કાલિક સારવાર માટે દિલ્હીની પ્રખ્યાત સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માતાની તબિયત લથડવાના સમાચાર મળતા જ લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ તાબડતોબ હોસ્પિટલ … Read more

“અર્પણ, તર્પણ અને સમર્પણના ભાવ સાથે ખેરગામમાં કાત્યાયની માતાના દર્શન” – પ્રફુલભાઈ શુક્લ

ખેરગામ ખાતે ચાલી રહેલા ચૈત્રી નવરાત્રી અનુષ્ઠાન દરમિયાન ભક્તિ, શ્રદ્ધા અને યજ્ઞભાવનાનો અનોખો માહોલ સર્જાયો છે. છઠ્ઠા દિવસે કાત્યાયની માતાના દર્શન નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં કથાકાર પ્રફુલભાઈ શુક્લએ ભાવિકોને સંબોધતા કહ્યું કે “અર્પણ, તર્પણ અને સમર્પણના ભાવ સાથે કાત્યાયની માતાનું દર્શન થાય છે.” તેમના આ વક્તવ્યે હાજર ભક્તજનોમાં આધ્યાત્મિક ઉર્જાનો નવો સંચાર કર્યો હતો. આ ભવ્ય … Read more

error: Content is protected !!