કાકડકોપર ગામે સંત પ્રવર શ્રી વિજ્ઞાનદેવજી મહારાજની સંકલ્પ યાત્રા વાર્ષિક મહોત્સવનો આધ્યાત્મિક સંદેશ લઈને આવશે !

On: October 23, 2024 6:16 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

કાકડકોપર ગામે સંત પ્રવર શ્રી વિજ્ઞાનદેવજી મહારાજની સંકલ્પ યાત્રા કન્યાકુમારી થી કાશ્મીર વાર્ષિક મહોત્સવનો આધ્યાત્મિક સંદેશ લઈને આવશે

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કાકડકોપર ગામે
વિહંગમયોગ સંતસમાજનો ૧૦૧ મો વાર્ષિક મહોત્સવનો આધ્યાત્મિક સંદેશ લઈને સદગુરુ ઉત્તરાધિકારી સંત પ્રવર શ્રી વિજ્ઞાનદેવજી મહારાજની સંકલ્પ યાત્રા કન્યાકુમારી થી કાશ્મીર સુધીની છે.જે યાત્રા અંતર્ગત ૨૬મી ઓક્ટોબર ૨૦૨૪ના શનિવારે સાંજે 5.00 કલાકે આ સંકલ્પ યાત્રા સિલ્વર લીફ હોટલ કાકડકોપર દંડકારણ્યની પવિત્ર ભૂમિ પર આવશે.

દિપ પ્રાગટ્ય સ્વામી વિજ્ઞાન વલ્લભદાસજી – ગાંધીઆશ્રમ મોંઢાપોંઢા સ્વામી હરિ વલ્લભદાસજી – સ્વામી નારાયણ એજ્યુકેશન ટ્રસ્ટ મોંઢાપોંઢા
અતિથિ વિશેષ જીતુભાઇ ચૌધરી M. L. A. કપરાડા, કમલેશભાઈ પટેલ (મહામંત્રી વલસાડ BJP ), ગુલાબભાઇ રાઉત જિલ્લા પંચાયત સભ્ય, વિપુલભાઈ ભોયા પ્રમુખ યુવામોરચા કપરાડા
ઉપસ્થિત રહેશે.તો સદર આધ્યાત્મિક યાત્રા નો સંત પ્રવરના સાનિધ્યમાં સપરિવાર લાભ લેવા શૈલેષભાઈ પટેલ , કલ્પેશભાઈ પટેલ દ્વારાહાર્દિક આમંત્રણ આપવામાં આવ્યુ છે.

Ad..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

કપરાડા નવી મામલતદાર તથા સબ-રજીસ્ટ્રાર કચેરીનું ખાતમુહૂર્ત – રૂ. ૧૧ કરોડના વિકાસ કાર્યથી તાલુકાને નવી દિશા : ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી

વલસાડના વાંકલમાં ૪૦માં મહાશિવરાત્રિ મહોત્સવ, પૂજ્ય બટુકભાઈ વ્યાસના સાનિધ્યમાં ૩૧ ફુટ રુદ્રાક્ષ શિવલિંગ નિર્માણ

સુખાલા સાંઈ ધામ ગાર્ડનમાં પૂ. શરદભાઈ વ્યાસ (દાદા)ની પ્રેરણાથી સમભાવ સત્સંગ પરિવાર દ્વારા ૫૧ દીકરીઓનો ૧૨મો સમૂહ લગ્ન મહોત્સવ સમરસતા, સેવા અને સંસ્કારના સંદેશ સાથે ભવ્ય રીતે યોજાયો

શિવ મહાપુરાણ માત્ર પૌરાણિક કથાઓનો સંગ્રહ નથી, પરંતુ માનવજીવનને ઉત્તમ માર્ગ પર દોરી જનાર ભક્તિના પાયલટ તત્ત્વોનો જીવંત સંદેશ છે : ભૂદેવશ્રી જયેશભાઈ જોષી (બાપુજી)

ભાદરવી પૂનમના પાવન દિવસે ઉનાઈ માતા મંદિરે પ્રફુલભાઈ શુક્લાના હસ્તે ધ્વજારોહણ !

જગત જનની – હે જંગદંબા તારોજ એક આધાર – પ્રફુલભાઈ શુકલ

error: Content is protected !!