કેરલા થી કાશ્મીર સુધી બ્લડ ડોનેશન ની જાગૃતિ માટે સાયકલ યાત્રા કરતા યુવાનો

On: February 13, 2022 3:23 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

કેરલા થી કાશ્મીર સુધી બ્લડ ડોનેશન ની જાગૃતિ માટે સાયકલ યાત્રા કરતા યુવાનો

15 મી જાન્યુઆરી થી નીકળી મહારાષ્ટ્ર માંથી ગુજરાત માં પ્રવેશ કપરાડા તાલુકા થઈ પારડી વલસાડ તરફ આગળ વધી રહ્યા હતા. મીડિયાને જણાવ્યું કે અમારો મુખ્ય ઉદ્દેશ સમગ્ર ભારતમાં બ્લડ ડોનેશન માટે જાગૃતિ લાવવાનો છે. એવા ઉદ્દેશ સાથે સાયકલ યાત્રા કરી રહ્યા છે. ગુજરાતમાં પ્રવેશ કર્યો છે ગુજરાતી લોકો ખુબજ સારા છે. સાથે આભાર વ્યક્ત કર્યો હતો.
આપણે એક દેશ અને સમાજ તરીકે નિયમિત રક્તદાન માટે પ્રોત્સાહન મળે એવી સંસ્કૃતિ સર્જવાની આવશ્યકતા છે

ભાવિ દાતાઓ બનવા માટે યોગ્ય રીતે શિક્ષિત કરવાની જવાબદારી અગત્ય છે.

આશાસ્પદ રીતે જવાબદાર દાતા બનીને આ કિંમતી એવી રાષ્ટ્રીય અને સામાજીક સંપત્તિ નો સમજદાર વપરાશકર્તા બનવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ

શા માટે મારે રક્તદાન કરવું જોઈએ?
ભારતમાં ૫૦ ટકાથી ઓછી લોહીની માગ રક્તદાન દ્વારા પરિપૂર્ણ થાય છે. અનેક જરૂરીયાતમંદ દર્દીઓ જરૂરિયાતના સમયે લોહી ન મળવાના કારણે મૃત્યુ પામે છે..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!