55 લાખ NFS રેશનકાર્ડ ધારકોને અનાજ નહીં મળે.NFS રેશનકાર્ડને સામાન્ય કાર્ડમાં ફેરવવામાં આવશે.

On: August 12, 2025 3:59 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now


ગુજરાતમાં 55 લાખ NFS રેશનકાર્ડ હોલ્ડરને નોટિસ ફટકારવામાં આવી છે. આધાર કાર્ડ અને પાનકાર્ડના ડેટાના આધારે નોટિસ આપવામાં આવી છે. જિલ્લા કક્ષાએ પુરવઠા અધિકારી દ્વારા નોટિસ આપવામાં આવી છે. 55 લાખ NFS રેશનકાર્ડ ધારકોને અનાજ નહીં મળે.NFS રેશનકાર્ડને સામાન્ય કાર્ડમાં ફેરવવામાં આવશે.

પુરવઠા અધિકારીઓએ રેશનકાર્ડ ધારકોને નોટીસ પાઠવી

પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજ્યમાં આધાર કાર્ડ અને પાનકાર્ડના ડેટાના આધારે 55 લાખ એનએફએસ રેશનકાર્ડ હોલ્ડરને નોટિસ આપવામાં આવી છે. રાજ્યમાં 55 લાખ જેટલા રેશનકાર્ડ ધારકો ઇન્કમટેક્સની મર્યાદા બહાર હોવા છતાં રેશનકાર્ડ પર અનાજ લેતા હતા. ભારત સરકાર દ્વારા રાજ્ય સરકારને આ ડેટા આપવામાં આવતા કાર્યવાહી કરવામાં આવી છે. આ ડેટાના આધારે પુરવઠા અધિકારીઓએ રેશનકાર્ડ ધારકોને નોટીસ પાઠવી હતી.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!