સુરત ભાગવત કથામાં નરસિંહ પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો

On: February 27, 2023 12:20 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ઉત્તર ગુજરાત બ્રહ્મ ક્ષત્રિય મહિલા મંડળ આયોજિત રિવર ફ્રન્ટ મક્કાઈ પુલ પાસે અડાજણ વ્રજધામ મા ચાલી રહેલી કથા કાર પ્રફુલભાઇ શુક્લ ની ભાગવત કથામાં આજે નરસિંહ પ્રાયગત્ય ઉત્સવ ની ઉજવણી હેમાબેન વારડે પરિવાર દ્વારા કરવામાં આવી હતી મુખ્ય યજમાન અમિતભાઇ કિરી પરિવારે પોથી પૂજન કર્યું હતું તાપીકિનારે પ્રફુલભાઇ ની કથા રંગ જમાવી રહી છે નવસારી ના નરસિંહભાઇ સવાણી એ પ્રસંગિક ઉદબોધન કર્યું હતું કથા આયોજકો દ્વારા દરરોજ સાંજે શ્રોતા ઓ માટે અલ્પ હાર પ્રસાદ ની વ્યવસ્થા કરવામાં આવી છે આવતી કાલે સોમવારે શ્રી કૃષ્ણ જન્મ ઉત્સવ ઉજવવમાં આવશે તેની તડામાર તૈયારી મહિલા મંડળ ની બેહનો દ્વારા થઇ રહી છે બાપુના સંગીતકારો ગોપાલ ગોંડલીયા કુંભણ, વેભવ જોશી દાંડિવલી, બિપીનભાઈ જાનીતાવીડા, હરેશભાઇ જાની ધરમપુર અને પ્રતીક પટેલ આછવણી દ્વારા રાસ ગરબા ની રમઝટ બોલાવાય રહી છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!