ધરમપુરમાં સ્વામી વિવેકાનંદજીની 160મી જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ – કોવિડની ગાઈડલાઈને અનુસરી આ વર્ષે પણ યુવા સંમેલન અને યુવા સેમિનાર આ વર્ષે પણ મોકૂફ

On: January 12, 2022 11:44 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વિવેકાનંદજીની જન્મજયંતી – રાષ્ટ્રીય યુવાદિન

શ્રી રામકૃષ્ણ વિવેકા\nછેલ્લા 27 વર્ષોથી 12મી જાન્યુઆરી – રાષ્ટ્રીય યુવાદિન સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી નિમિતે યુવા-સમેલન અને યુવારેલીનનું આયોજન થાય છે

પરંતુ છેલ્લા 2 વર્ષથી કોવિડ સંક્રમણને કારણે આવા તમામ જાહેર કાર્યક્રમો ટ્રસ્ટ દ્વારા મોકૂફ રાખી સામાજિક જાગૃતિનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે સરકારની તમામ ગાઈડલાઈનને અનુસરીનંદ સેવા સમિતિ ટ્રસ્ટ ધરમપુરના ઉપક્રમે વિશ્વચાર્ય સ્વામી વિવેકાનંદજીની 160મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે આજે 12મી જાન્યુઆરીને બુધવારના શુભદિને સવારે 8.45 કલાકે સ્વામી વિવેકાનંદ સ્મારક સમડીચોક ખાતે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રાષ્ટ્રીય યુવાદિનની ઉજવણી કરી હતી

છેલ્લા 27 વર્ષોથી 12મી જાન્યુઆરી – રાષ્ટ્રીય યુવાદિન સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી નિમિતે યુવા-સમેલન અને યુવારેલીનનું આયોજન થાય છે પરંતુ છેલ્લા 2 વર્ષથી કોવિડ સંક્રમણને કારણે આવા તમામ જાહેર કાર્યક્રમો ટ્રસ્ટ દ્વારા મોકૂફ રાખી સામાજિક જાગૃતિનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે સરકારની તમામ ગાઈડલાઈનને અનુસરી આજે ઉજવાયેલી આ જન્મજયંતી ઉજવણીમાં પુષ્પાંજલિ કાર્યક્રમમાં ભાજપના વલસાડ જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારા ધરમપુર નગરપાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન દેસાઈ સહિત તમામ અગ્રણીઓએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી

Ad..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધોડિયા પટેલ સમાજ માટે મહત્વપૂર્ણ પહેલરૂપે વર્ષ ૨૦૨૬માં પ્રથમ વખત વિધવા–વિધુર, ત્યક્તા તેમજ છૂટાછેડાથી વિખૂટા થયેલ પાત્રો માટે સ્નેહમિલન

AI બદલશે દેશનું સ્વાસ્થ્ય: ઈકોનોમિક સર્વેમાં ટેક્નોલોજી પર ભાર, યુવાનોના માનસિક સ્વાસ્થ્યની ચિંતા !

વલસાડના વાંકલમાં ૪૦માં મહાશિવરાત્રિ મહોત્સવ, પૂજ્ય બટુકભાઈ વ્યાસના સાનિધ્યમાં ૩૧ ફુટ રુદ્રાક્ષ શિવલિંગ નિર્માણ

સુખાલા સાંઈ ધામ ગાર્ડનમાં પૂ. શરદભાઈ વ્યાસ (દાદા)ની પ્રેરણાથી સમભાવ સત્સંગ પરિવાર દ્વારા ૫૧ દીકરીઓનો ૧૨મો સમૂહ લગ્ન મહોત્સવ સમરસતા, સેવા અને સંસ્કારના સંદેશ સાથે ભવ્ય રીતે યોજાયો

શિવ મહાપુરાણ માત્ર પૌરાણિક કથાઓનો સંગ્રહ નથી, પરંતુ માનવજીવનને ઉત્તમ માર્ગ પર દોરી જનાર ભક્તિના પાયલટ તત્ત્વોનો જીવંત સંદેશ છે : ભૂદેવશ્રી જયેશભાઈ જોષી (બાપુજી)

ભાદરવી પૂનમના પાવન દિવસે ઉનાઈ માતા મંદિરે પ્રફુલભાઈ શુક્લાના હસ્તે ધ્વજારોહણ !

error: Content is protected !!