કપરાડા તાલકાના જામગભણ સીવણ ક્લાસની મહિલા ઓને દીક્ષા સમારોહ

On: February 6, 2022 1:25 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

મહા સુદ પાંચમ એટલે વસંત પંચમી (Basant Panchami 2022). સનાતન હિન્દુ ધર્મમાં વસંત પંચમી ખૂબ મહત્વ મહત્વ ધરાવે છે. વસંત પંચમી હર્ષ-ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસને વણજોયું મૂર્હત માનવામાં આવે છે. આ દિવસને દરેક પ્રકારના શુભ કાર્ય કરવામાં આવે છે.

કપરાડા તાલકાના જામગભણ સીવણ ક્લાસ દીક્ષા ની સમારોહ સર્ટિફિકટ

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના જામગભણ ગામે દિવાળીબેન દ્રસ્ટ બારડોલી દ્વારા 05/02/2022 નાં શનિવાર નાં રોજ સ્વાશ્રય વર્ગમાં તાલીમ લીધેલ વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ નો કાર્યક્રમ યોજાયો તેમાં 30 વિધાર્થી ને આત્મનિર્ભરબને એ હેતુથી વિદ્યાર્થીઓ ને દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા મફત સીવણ ક્લાસ કરાવ્યો તેમાં તાલીમ લીધેલ 30 બહેનો ને જામગભણ નાંપ્રથમ નાગરીક સરપંચશ્રી મગનભાઈ બી સાપટ અને ડેપ્યુટી સરપંચ શ્રી નાં હસ્તે સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ સમાપ્ત કર્યા. એહવાલ નાનાપોંઢા શેત્રના સયોજક શ્રી ઇશ્વરભાઇ ડી સાહરી એ આપ્યો હતો.

Ad.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વલસાડના વાંકલમાં ૪૦માં મહાશિવરાત્રિ મહોત્સવ, પૂજ્ય બટુકભાઈ વ્યાસના સાનિધ્યમાં ૩૧ ફુટ રુદ્રાક્ષ શિવલિંગ નિર્માણ

સુખાલા સાંઈ ધામ ગાર્ડનમાં પૂ. શરદભાઈ વ્યાસ (દાદા)ની પ્રેરણાથી સમભાવ સત્સંગ પરિવાર દ્વારા ૫૧ દીકરીઓનો ૧૨મો સમૂહ લગ્ન મહોત્સવ સમરસતા, સેવા અને સંસ્કારના સંદેશ સાથે ભવ્ય રીતે યોજાયો

શિવ મહાપુરાણ માત્ર પૌરાણિક કથાઓનો સંગ્રહ નથી, પરંતુ માનવજીવનને ઉત્તમ માર્ગ પર દોરી જનાર ભક્તિના પાયલટ તત્ત્વોનો જીવંત સંદેશ છે : ભૂદેવશ્રી જયેશભાઈ જોષી (બાપુજી)

ભાદરવી પૂનમના પાવન દિવસે ઉનાઈ માતા મંદિરે પ્રફુલભાઈ શુક્લાના હસ્તે ધ્વજારોહણ !

જગત જનની – હે જંગદંબા તારોજ એક આધાર – પ્રફુલભાઈ શુકલ

આહીર યુથ ફોર્સ દ્વારા ભવ્ય ગણેશ વિસર્જન યાત્રા – કથાકાર પ્રફુલભાઈ શુક્લાના આશીર્વાદ !

error: Content is protected !!