21 મી ફેબ્રુઆરી થી ભાગડાવડા-કોસંબા માં રામ કથા આરંભ થશે

On: February 10, 2022 9:18 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

કથાકાર પ્રફુલભાઈ શુકલ ની 819 મી રામ કથા 21 મી ફેબ્રુઆરી થી આરંભ થશે

વલસાડ જિલ્લાના ભાગડાવડા-કોસંબા ગામે બાપા સીતારામ મઢુંલીના લાભાર્થે કથાકાર પ્રફુલભાઈ શુકલ ની 819 મી રામ કથા 21 મી ફેબ્રુઆરી થી આરંભ થશે.જેનું શ્રી ફળ મુહૂર્ત આજે ખેરગામના ભવાની માતા મંદિરે કૌશિકભાઈ નાનુભાઈ ટંડેલ અને હેતલબેન ટંડેલ ને હસ્તે સંપન થયું હતું આ સાથે 1 માર્ચના રોજ બજરંગદાસ બાપા ની પ્રાણ પ્રતિષ્ઠા સંપન કરવામાં આવશે કાંઠા વિસ્તારમાં સૌ પ્રથમ વાર બાપા ની મઢુંલી નિર્માણ થઈ હોવાથી સમગ્ર પંથકમાં ખુશી નો માહોલ સર્જાયો છે આ પ્રસંગે પ્રતિકભાઈ જોષી ધરમપુર અને મહંત શ્રી યુવરાજગીરી ગૌ સ્વંમી ઉપસ્થિત રહ્યાં હતા 21 મી થી શરૂ થનારી રામ કથા માં સુતીક્ષણ સ્તુતિ નો આધાર લેવાશે જે પુ. બજરંગદાસ બાપા ને અતિ પ્રય હતી .કથાકાર પ્રફુલભાઈ શુકલ દવારા 819 કથા ઓ માં સૌ પ્રથમ વાર સુતીક્ષણ ભક્તિ મય રામ કથા કરવામાં આવશે કથા નો સમય બપોરે 2 થી 5 રાખવામાં આવ્યો છે કૌશિકભાઈ ટંડેલ તરફથી બધા ને પધારવાનું આમંત્રણ અપાયું છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વલસાડના વાંકલમાં ૪૦માં મહાશિવરાત્રિ મહોત્સવ, પૂજ્ય બટુકભાઈ વ્યાસના સાનિધ્યમાં ૩૧ ફુટ રુદ્રાક્ષ શિવલિંગ નિર્માણ

સુખાલા સાંઈ ધામ ગાર્ડનમાં પૂ. શરદભાઈ વ્યાસ (દાદા)ની પ્રેરણાથી સમભાવ સત્સંગ પરિવાર દ્વારા ૫૧ દીકરીઓનો ૧૨મો સમૂહ લગ્ન મહોત્સવ સમરસતા, સેવા અને સંસ્કારના સંદેશ સાથે ભવ્ય રીતે યોજાયો

શિવ મહાપુરાણ માત્ર પૌરાણિક કથાઓનો સંગ્રહ નથી, પરંતુ માનવજીવનને ઉત્તમ માર્ગ પર દોરી જનાર ભક્તિના પાયલટ તત્ત્વોનો જીવંત સંદેશ છે : ભૂદેવશ્રી જયેશભાઈ જોષી (બાપુજી)

ભાદરવી પૂનમના પાવન દિવસે ઉનાઈ માતા મંદિરે પ્રફુલભાઈ શુક્લાના હસ્તે ધ્વજારોહણ !

જગત જનની – હે જંગદંબા તારોજ એક આધાર – પ્રફુલભાઈ શુકલ

આહીર યુથ ફોર્સ દ્વારા ભવ્ય ગણેશ વિસર્જન યાત્રા – કથાકાર પ્રફુલભાઈ શુક્લાના આશીર્વાદ !

error: Content is protected !!