સુરત ના ગોરાટ હનુમાનજી એ 2 જી એપ્રિલ થી કથાકાર પ્રફુલભાઇ શુકલ ની રામકથા નો મંગલ આરંભ થશે

On: March 14, 2022 5:04 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ગોરાટ હનુમાન સુરત ખાતે કથાકાર પ્રફુલભાઇ શુકલ ની 821 મી રામ કથા નો મંગલમય આરંભ થશે.જેનું આજે શ્રીફળ મુરત એડવોકેટ અરવિંદભાઈ ભંડારી,રોહિતભાઈ બિસ્કિટવાલા,મયુરેશભાઈ દલાલ,હીરાલાલભાઈ પટેલ ને અર્પણ કરવામા આવ્યું હતું.સાથે જીવન નુ 47 મા વર્ષ ના ચૈત્રી નવરાત્રી અનુષ્ઠાન નો પણ મંગલમય પ્રારંભ કરવામા આવશે.કથા નો સમય દરરોજ સાંજે 4 થી 7 વાગ્યા નો રાખવામા આવ્યો છે.રામ કથા મા આવતા બધાજ ઉત્સવો શિવ પાર્વતી વિવાહ,રામ જન્મ,સીતારામ વિવાહ,રામેશ્વર પૂજા વગેરે ઉત્સવો ધામધૂમ પૂર્વક ઉજવવા મા આવશે.આચાર્ય કિશન દવે દ્વારા મંત્રોચાર કરવામા આવ્યા હતા.કથાકાર પ્રફુલભાઇ શુકલ એ આશીર્વાદ આપતા કહ્યું હતું કે ” ગોરાટ હનુમાન જેવી પાવન જગ્યા એ રામ કથા કરવાનો અવસર ભાગ્યશાળી ને જ પ્રાપ્ત થાય છે”.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વલસાડના વાંકલમાં ૪૦માં મહાશિવરાત્રિ મહોત્સવ, પૂજ્ય બટુકભાઈ વ્યાસના સાનિધ્યમાં ૩૧ ફુટ રુદ્રાક્ષ શિવલિંગ નિર્માણ

સુખાલા સાંઈ ધામ ગાર્ડનમાં પૂ. શરદભાઈ વ્યાસ (દાદા)ની પ્રેરણાથી સમભાવ સત્સંગ પરિવાર દ્વારા ૫૧ દીકરીઓનો ૧૨મો સમૂહ લગ્ન મહોત્સવ સમરસતા, સેવા અને સંસ્કારના સંદેશ સાથે ભવ્ય રીતે યોજાયો

શિવ મહાપુરાણ માત્ર પૌરાણિક કથાઓનો સંગ્રહ નથી, પરંતુ માનવજીવનને ઉત્તમ માર્ગ પર દોરી જનાર ભક્તિના પાયલટ તત્ત્વોનો જીવંત સંદેશ છે : ભૂદેવશ્રી જયેશભાઈ જોષી (બાપુજી)

ભાદરવી પૂનમના પાવન દિવસે ઉનાઈ માતા મંદિરે પ્રફુલભાઈ શુક્લાના હસ્તે ધ્વજારોહણ !

જગત જનની – હે જંગદંબા તારોજ એક આધાર – પ્રફુલભાઈ શુકલ

આહીર યુથ ફોર્સ દ્વારા ભવ્ય ગણેશ વિસર્જન યાત્રા – કથાકાર પ્રફુલભાઈ શુક્લાના આશીર્વાદ !

error: Content is protected !!