યુવક યુવતી જીવનસાથી 13મો મૈત્રી પરિચય પસંદગી મેળો યોજાયો હતો.

On: March 22, 2022 12:35 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

13 માં મૈત્રી પરિચય મેળામાં 75 જેટલા યુવક-યુવતીઓ એ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.

વાપી નજીકના કરવડ ગામે શ્રી કૌશિક કાંતિલાલ હરિયા માધ્યમિક શાળામાં વાપીના હરીશ આર્ટ, સુભાષ પટેલ,નવીન પટેલ ગોવિંદ પટેલ મીરા પટેલ અને સામાજિક આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી.

13 માં મૈત્રી પરિચય મેળામાં 75 જેટલા યુવક-યુવતીઓ એ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.

હરીશભાઈ પટેલે જણાવ્યું કે આપની જિંદગી ભણવામાં જતી હોય છે. સરકારી કે ખાનગી નોકરી મેળવવા સમય નીકળી જાય છે.સમય સર થોડીક બાંધછોડ કરી પસંગી કરવી જોઈએ હવે જીવન ઓશું થઈ ગયું છે.સમાજમાં આગેવાનો આગળ આવી સમાજ માટે સામાજિક જવાબદારી સંભાળી સેવાકિય પ્રવૃત્તિઓ કરવી જોઈએ અન્ય આગેવાનો દ્વારા પણ ઉપસ્થિત યુવક યુવતી અને વાલીઓને વિશેષ મહત્ત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

75 જેટલા યુવક-યુવતીઓ દ્વારા જીવનસાથીની પ્રાથમિક પસંદગી સ્ટેજ પર આવી માહિતી આપી હતી.

આદિવાસી ઢોડિયા જ્ઞાતિના લગ્ન લાયક યુવક અને યુવતીઓ, વિધવા – વિધુર, ત્યકતા કે છૂટાછેડા વાળા સમાજના જીવન સાથીની શોધ કરતા ઉમેદવારો એક જ મંચ ઉપર પસંદગી મેળવી શકે તે મુખ્ય આશય હતો.

જીવનસાથી મેળામાં 75 જેટલા યુવક-યુવતીઓને શુભેચ્છાઓ આપી હતી. આ પરિચય મેળાનો હેતુ સમાજના યુવા વર્ગ ઉપરાંત 50 કે 60 વર્ષ પહોંચેલા વયસ્કોને કે જેઓએ તેમના જીવનસાથી ગુમાવેલ છે અને એકલવાયું જીવન જીવે છે. તેવા ઉમેદવારોને પણ જીવનસાથીની શોધમાં મદદરૂપ થવાનો શુભ આશય રહેલો છે.

મૈત્રી પસંદગી મેળાને સફળ બનાવવા માટે ઉપસ્થિત મીરાબેન પટેલ અને આગેવાનો દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. સુભાષભાઈ પટેલ, દિપકભાઈ પટેલ,નવીનચંદ્ર પટેલ ગોવિંદભાઇ પટેલ રતિલાલ પટેલ ગણેશભાઈ પટેલ ગુલાબભાઈ પટેલ સહિત સમાજના આગેવાનો મહેનત કરી સારી સફળતા મળી છે.

Ad…

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

માત્ર પ્રેમ જ નહીં, સ્વાસ્થ્યનો ખજાનો પણ છે ‘Kiss’: જાણો તેના 8 આશ્ચર્યજનક ફાયદા

ધોડિયા પટેલ સમાજ માટે મહત્વપૂર્ણ પહેલરૂપે વર્ષ ૨૦૨૬માં પ્રથમ વખત વિધવા–વિધુર, ત્યક્તા તેમજ છૂટાછેડાથી વિખૂટા થયેલ પાત્રો માટે સ્નેહમિલન

વલસાડના વાંકલમાં ૪૦માં મહાશિવરાત્રિ મહોત્સવ, પૂજ્ય બટુકભાઈ વ્યાસના સાનિધ્યમાં ૩૧ ફુટ રુદ્રાક્ષ શિવલિંગ નિર્માણ

સુખાલા સાંઈ ધામ ગાર્ડનમાં પૂ. શરદભાઈ વ્યાસ (દાદા)ની પ્રેરણાથી સમભાવ સત્સંગ પરિવાર દ્વારા ૫૧ દીકરીઓનો ૧૨મો સમૂહ લગ્ન મહોત્સવ સમરસતા, સેવા અને સંસ્કારના સંદેશ સાથે ભવ્ય રીતે યોજાયો

શિવ મહાપુરાણ માત્ર પૌરાણિક કથાઓનો સંગ્રહ નથી, પરંતુ માનવજીવનને ઉત્તમ માર્ગ પર દોરી જનાર ભક્તિના પાયલટ તત્ત્વોનો જીવંત સંદેશ છે : ભૂદેવશ્રી જયેશભાઈ જોષી (બાપુજી)

ભાદરવી પૂનમના પાવન દિવસે ઉનાઈ માતા મંદિરે પ્રફુલભાઈ શુક્લાના હસ્તે ધ્વજારોહણ !

error: Content is protected !!