On: December 9, 2021 2:43 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

૧૯મી થી તાપી કિનારે સુરતમાં યોજાનારી ભાગવત કથા માટે પત્રકાર પરિષદ યોજાઈ.

કુરુક્ષેત્ર જીણોદ્ધાર સેવા સમિતિ દ્રારા આયોજિત કથાકાર પ્રફુલભાઈ શુકલ ની ૮૧૬મી ભાગવત કથા માટે અન્નપૂર્ણા માતા મંદિર પાલ ખાતે પત્રકાર પરિષદ આજે યોજવામાં આવી હતી. જેમાં સમગ્ર સુરત શહેરના વર્તમાન પત્રો અને ટીવી મીડિયા ના પત્રકારો અને ફોટોગ્રાફરો ઉપસ્થિત રહ્યા હતા. આશીર્વચન આપતા કથાકાર પ્રફુલભાઈ શુકલએ કહ્યું હતું કે સુરત શહેરમાં સૌ પ્રથમવાર કોરોના મૂર્તકોના સ્મરણાર્થે ભાગવત કથા નું આયોજન ૧૯થી ૨૫મી ડિસેમ્બર દરમિયાન કરવામાં આવ્યું છે. આ ભગીરથ કાર્યનું બીડું કમલેશભાઈ સેલર અને એમની સમગ્ર ટીમ દ્રારા ઝડપવા આવ્યું છે. એ અભિનંદન ના અધિકારી છે.મુખ્ય આયોજક કમલેશભાઈ સેલરે કહ્યું હતું કે સમસ્ત પિતૃઓના ફોટા કથા માં મુકવામાં આવશે અને છેલ્લા દિવસે તર્પણ કરી ને કથા પિતૃઓને અર્પણ કરવામાં આવશે. આજની પત્રકાર પરિષદમાં અજયભાઈ ગાંધી,નીતિન ભાઈ મહેતા,પ્રવીણભાઈ પટેલ(એમ.ડી બાપુનો ઉતારો અંબાજી ચકલા રાંદેર),જે.ડી.પટેલ,સમીર વ્યાસ,ઉમેશ દેસાઈ, બિપિન નાયક,શંકરભાઈ પટેલ,પ્રકાશ પટેલ,મહેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વલસાડના વાંકલમાં ૪૦માં મહાશિવરાત્રિ મહોત્સવ, પૂજ્ય બટુકભાઈ વ્યાસના સાનિધ્યમાં ૩૧ ફુટ રુદ્રાક્ષ શિવલિંગ નિર્માણ

સુખાલા સાંઈ ધામ ગાર્ડનમાં પૂ. શરદભાઈ વ્યાસ (દાદા)ની પ્રેરણાથી સમભાવ સત્સંગ પરિવાર દ્વારા ૫૧ દીકરીઓનો ૧૨મો સમૂહ લગ્ન મહોત્સવ સમરસતા, સેવા અને સંસ્કારના સંદેશ સાથે ભવ્ય રીતે યોજાયો

શિવ મહાપુરાણ માત્ર પૌરાણિક કથાઓનો સંગ્રહ નથી, પરંતુ માનવજીવનને ઉત્તમ માર્ગ પર દોરી જનાર ભક્તિના પાયલટ તત્ત્વોનો જીવંત સંદેશ છે : ભૂદેવશ્રી જયેશભાઈ જોષી (બાપુજી)

ભાદરવી પૂનમના પાવન દિવસે ઉનાઈ માતા મંદિરે પ્રફુલભાઈ શુક્લાના હસ્તે ધ્વજારોહણ !

જગત જનની – હે જંગદંબા તારોજ એક આધાર – પ્રફુલભાઈ શુકલ

આહીર યુથ ફોર્સ દ્વારા ભવ્ય ગણેશ વિસર્જન યાત્રા – કથાકાર પ્રફુલભાઈ શુક્લાના આશીર્વાદ !

error: Content is protected !!