આદિવાસી પરિવાર : કપરાડા તાલુકામાં વરસાદી માહોલ વચ્ચે ટીસ્કરી જંગલ ગામમાં એક ઘર તૂટી પડ્યું

On: July 8, 2023 11:19 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ઘરના ઉપરની છત તૂટી પડતા ઘરવખરી કાટમાળ ચાર પશુઓ નીચે દબાઈ ગઈ હતા. આથી પરિવારને મોટું નુકસાન થયું હોવાનું અમરતભાઈ વડાવલે જણાવ્યું છે.

વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ છવાયો છે. કપરાડા તાલુકામાં વરસાદી માહોલ વચ્ચે
ટીસ્કરી જંગલ ગામમાં એક ઘર તૂટી પડ્યું હતું. મકાન તૂટી પડતા પરિવાર ભર ચોમાસે આફત આવી પડી છે. આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થઈ નથી.

બનાવની વિગત મુજબ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં બપોરના 12 .30 વાગ્યો વરસાદ પડી રહ્યો હતો. વાડી- ટીસ્કરી જંગલ ગામના કસરપાડા ફળિયામાં રામાભાઈ એસિયાભાઈ વડાવલે નું ઘર તૂટી પડ્યું હતું. કોઈને ઈજા કે જાનહાની નથી થઈ.પરંતુ પશુઓ ઈજાઓ થઇ હતી.

ઘરના ઉપરની છત તૂટી પડતા ઘરવખરી કાટમાળ નીચે દબાઈ ગઈ હતી. આથી પરિવારને મોટું નુકસાન થયું હતું. ભર ચોમાસે ઘર પડી જતા પરિવાર સરકાર સમક્ષ મદદની માંગ કરી રહ્યો છે.

Ad…

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

કપરાડા નવી મામલતદાર તથા સબ-રજીસ્ટ્રાર કચેરીનું ખાતમુહૂર્ત – રૂ. ૧૧ કરોડના વિકાસ કાર્યથી તાલુકાને નવી દિશા : ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી

ધરમપુરના ઓઝરપાડામાં વડીલોના ચરિત્રની ઝાંખી કરાવતુ ” આમણે બાહાયો વડલો ‘ પુસ્તકનું વિમોચન કરાયુ

“ડાંગમાં પૂરગ્રસ્તો સહાયે ધરમપુરના શિક્ષકો આગળ આવ્યા, Rainbow Warrior’s ગ્રુપે રાશન કીટો–તાડપત્રી વિતરણ કરી માનવસેવા કરી”

સુથારપાડામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી !

મહુડાના દારૂને કાયદેસર માન્યતા આપવાની માગ: આદિવાસી બોર્ડર વિસ્તારોમાં વિકાસથી વંચિત સમુદાય માટે જીવનરક્ષક પગલું બની શકે !

આદિવાસી જીવનશૈલી: મોજમાં નહીં, અર્થપૂર્ણ જીવનમાં જીવતું સમુદાય

error: Content is protected !!