ચાણક્ય નીતિ સૂત્ર અનુસાર 4 જગ્યાઓ પર આપેલું ધન બરકત આપશે.સન્માન અને આર્થિક લાભ..!

ધર્મ અને ભક્તિ : આચાર્ય ચાણક્યે પોતાના નીતિ શાસ્ત્રમાં અનેક મહત્વપૂર્ણ સંદેશ સમાજને આપ્યા છે. ચાણક્ય નીતિ સૂત્ર (Chanakya Niti Sutra) આજે પણ એટલા જ પ્રાસંગિક છે. ચાણક્યે ધનના રોકાણથી માંડીને સન્માન મેળવવા સુધીના અનેક રસ્તાઓ નીતિશાસ્ત્રમાં જણાવ્યા છે. કોણ હતા આચાર્ય ચાણક્ય? આચાર્ય ચાણક્ય (Acharya Chanakya) કેવળ એક મહાન શિક્ષક અને રાજનીતિજ્ઞ જ ન … Read more

” સમજણથી સુખી પરિવાર “

સમજણથી સુખી પરિવાર પરિવારનું સાચું સુખ પૈસા, સગવડો કે મોટા ઘરથી નહીં, પરંતુ એકબીજાની સમજણથી સર્જાય છે. પતિ-પત્ની વચ્ચે જો પરસ્પર સમજ હશે તો નાની-મોટી મુશ્કેલીઓ જીવનનો ભાગ બની રહે છે, સમસ્યા નહીં. સમજણ એ સંબંધની એવી કડી છે, જે બે અલગ સ્વભાવ અને વિચારો ધરાવતા લોકોને એક સૂત્રમાં બાંધે છે. દરેક માણસનો સ્વભાવ, વિચાર … Read more

ધુળેટી પર્વની ઉજવણી: લોકમિલન અને સૌહાર્દ્રનો રંગીન અવસર

વલધુળેટી પર્વની ઉજવણી: લોકમિલન અને સૌહાર્દ્રનો રંગીન અવસર\nવલસાડ જિલ્લામાં ધુળેટી પર્વને લઈને સર્વત્ર ઉત્સાહ અને આનંદનું માહોલ જોવા મળ્યો હતો. માનનીય સાંસદશ્રી ધવલભાઈ પટેલના નિવાસ સ્થાને ધુળેટી પર્વની ભવ્ય અને સૌહાર્દપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે રાજકીય, સામાજિક અને યુવા આગેવાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ યાદગાર બનાવી દીધો હતો.\nધુળેટી એ રંગોનો તહેવાર માત્ર આનંદ અને … Read more

ગુજરાત પ્રવાસન અને યાત્રાધામોનો થશે કાયાકલ્પ: હર્ષ સંઘવીએ 28.68 કરોડના કામોને આપી લીલી ઝંડી

ગુજ્યના સાંસ્કૃતિક અને ઐતિહાસિક ગૌરવને વિશ્વ સ્તરે ચમકાવવા માટે ગુજરાત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આજે ગાંધીનગર ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતના વિવિધ પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે 28.68 કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી આપી છે. આ માતબર રકમ દ્વારા રાજ્યના ઐતિહાસિક કિલ્લાઓ, પ્રાચીન મંદિરો … Read more

ભારત પાસે કેટલા દિવસનો ક્રૂડ ઓઇલ ભંડાર છે? જો ઈરાન-ઇઝરાયલ યુદ્ધ લંબાય તો શું થશે?

ઈરાન અને અમેરિકા અને ઈઝરાયલ વચ્ચેનું યુદ્ધ વધુ લંબાય તેવું લાગે છે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની જાહેરાત કરી છે. ચાલો જોઈએ કે આનાથી ભારતના તેલ અને ગેસ પુરવઠા પર શું અસર પડશે… ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટ પર સંકટ અમેરિકા અને ઈઝરાયેલ સામે ઈરાનનું યુદ્ધ લાંબુ ખેંચાય તેવા સંકેતો મળી રહ્યા છે. ભલે ઈરાનના … Read more

પ્રેમ ગુસ્સાને શાંત કરે છે

પ્રેમ ગુસ્સાને શાંત કરે છે ઘરમાં ગુસ્સો થવો અસામાન્ય બાબત નથી. જીવનની દોડધામ, જવાબદારીઓ અને તણાવ વચ્ચે ક્યારેક પતિ કે પત્ની બંનેમાંથી કોઈ એકનો સ્વભાવ ચીડચીડો થઈ શકે છે. પરંતુ પ્રશ્ન એ નથી કે ગુસ્સો આવે છે કે નહીં; પ્રશ્ન એ છે કે ગુસ્સાને કેવી રીતે સંભાળવામાં આવે છે. અહીં “પ્રેમ” સૌથી મોટી દવા બની … Read more

પરમાણુ યુદ્ધ થશે તો કયા દેશો બચી જશે? જાણો આ 6 દેશોની અદભૂત તાકાત !

વર્ષ 2026માં મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે સમગ્ર વિશ્વમાં અશાંતિનું માહોલ સર્જાયો છે. અમેરિકા, ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલતા સંઘર્ષે ત્રીજા વિશ્વ યુદ્ધની આશંકાને વધુ પ્રબળ બનાવી છે. આવી સ્થિતિમાં લોકોના મનમાં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે જો ખરેખર પરમાણુ યુદ્ધ ફાટી નીકળે તો શું માનવજાત માટે કોઈ સલામત સ્થાન બચી રહેશે? … Read more

હોળી-ધૂળેટીનો સૌથી મોટો અને ઐતિહાસિક મેળો લવાછા ગામે વર્ષોથી પરંપરાગત રીતે યોજાતો હોળી મેળાનું ઉદ્ઘાટન કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું.

લવાછા બનશે લોકોત્સવનું કેન્દ્ર: 100 વર્ષ જૂની પરંપરાનો મહામેળો વલસાડ જિલ્લો અને સંઘપ્રદેશ માટે હોળી-ધૂળેટીનો સૌથી મોટો અને ઐતિહાસિક મેળો વાપી નજીક નાનાપોઢા તાલુકાના લવાછા ગામે વર્ષોથી પરંપરાગત રીતે યોજાતો આવે છે. લગભગ 100 વર્ષથી પણ વધુ સમયથી ચાલતી આ ભવ્ય પરંપરા આજે પણ એ જ ઉમંગ, ઉત્સાહ અને આસ્થા સાથે જીવંત છે. આ વર્ષે … Read more

જગતજનની માં અંબાના બીજા પાટોત્સવ નિમિત્તે તિસ્કરી તલાટ ગામે રક્તદાન કેમ્પ – 35 યુનિટ રક્ત એકત્રિત

ધરમપુર ના તિસ્કરી તલાટ ગામે જગતજનની માં અંબાના બીજા પાટોત્સવના પાવન અવસરે તિસ્કરી તલાટ ગામે ભક્તિ અને માનવસેવાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. હોળીના પવિત્ર પ્રસંગે ભોઇપાડા મુકામે યોજાયેલા રક્તદાન કેમ્પમાં કુલ 35 યુનિટ રક્ત એકત્રિત થયું હતું. ગામ તથા આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા, જેના કારણે કાર્યક્રમ સફળ રહ્યો હતો. આ … Read more

” પત્ની મિત્ર બને ત્યારે “

પત્ની મિત્ર બને ત્યારે પતિ-પત્નીનો સંબંધ માત્ર ફરજો અને જવાબદારીઓ સુધી મર્યાદિત ન રહે, પરંતુ તેમાં મિત્રતાનો સુગંધ હોય તો જીવન વધુ સરળ અને સુખદ બની શકે છે. ઘણીવાર સંબંધોમાં સમસ્યાઓ એટલા માટે ઊભી થાય છે કે બંને વચ્ચે મિત્રતા જેવી ખુલ્લી વાતચીત અને વિશ્વાસ રહેતો નથી. જ્યારે પત્ની પતિ માટે સાચી મિત્ર બને છે, … Read more

error: Content is protected !!