કાંપરિયા ગામે ચોસઠ જોગણી માતાનું મંદિર મહોત્સવે 36 યુનિટ રક્ત એકત્રિત, 270 લોકોએ આરોગ્ય સેવાઓ મેળવી

વલસાડ તાલુકાના કાંપરિયા ગામ ખાતે આવેલ ચોસઠ જોગણી માતાનું મંદિર માં વાર્ષિક મહોત્સવ નિમિત્તે માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો રક્તદાન કેમ્પ તથા નિઃશુલ્ક આરોગ્ય કેમ્પ યોજાયો હતો. ચોસઠ જોગણી નવ યુવક મંડળ કાંપરિયા સાથે પાર્થ ટ્રેડર્સ વાપી, સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ, Rainbow Warriors Dharampur તેમજ શ્રીમદ્ રાજચંદ્ર સંસ્થા ના સંયુક્ત ઉપક્રમે આ સેવાકીય કાર્યક્રમનું આયોજન … Read more

કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ગોંડ સમાજ યુવાનોનું ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ – સીઝન 4 નો સફળ આયોજન !

વાડી મુળગામમાં 12 ટીમોની ઉત્સાહભેર ભાગીદારી, ગામના સરપંચ-આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે ગોંડ સમાજ યુવાનોને નવી ઓળખ વલસાડ જિલ્લાનાં કપરાડા તાલુકોના અંતરિયાળ વિસ્તારમાં આવેલ વાડી મુળગામમાં ગોંડ સમાજના યુવાનો દ્વારા “ગોંડ સમાજ યુવા સીઝન-4” અંતર્ગત ભવ્ય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2026માં યોજાયેલા આ ટુર્નામેન્ટને યુવાનો તેમજ ગ્રામજનો તરફથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો. ખાસ … Read more

સ્કંધમાતા ની કૃપા થી સંતતિ, સંપત્તિ અને સંમતિ પ્રાપ્ત થાય છે – પ્રફુલભાઈ શુક્લ

ખેરગામ ખાતે આવેલા પવિત્ર જગદમ્બા ધામ ખેરગામ માં ચાલી રહેલા ચૈત્રી નવરાત્રી અનુષ્ઠાન દરમિયાન આજે પાંચમા દિવસનું ધાર્મિક આયોજન ભક્તિભાવ અને ઉમંગ સાથે સંપન્ન થયું હતું. આ પાવન અવસર પર નવચંડી યજ્ઞનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક ભક્તો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આજે યોજાયેલ આ નવચંડી યજ્ઞના યજમાન પદે બચુભાઈ ફુલસિંગભાઈ પટેલ ભેરવી રહ્યા … Read more

શહીદ દિવસ – બલિદાન, દેશપ્રેમ અને પ્રેરણાનો અવિસ્મરણીય દિવસ !

૨૩ માર્ચનો દિવસ ભારતના ઈતિહાસમાં ગૌરવ અને ગર્વનો દિવસ તરીકે ઓળખાય છે. આ દિવસને આપણે Shaheed Diwas (23 March) તરીકે ઉજવીએ છીએ. આ દિવસે દેશના મહાન ક્રાંતિકારીઓ Bhagat Singh, Shivaram Rajguru અને Sukhdev Thaparએ દેશ માટે પોતાનું જીવન અર્પણ કર્યું હતું. આ દિવસ માત્ર ઈતિહાસનો એક પાનું નથી, પરંતુ દેશપ્રેમ અને બલિદાનની જીવંત પ્રેરણા છે. … Read more

કોવિડ બાદ સૌથી મોટું ‘એનર્જી લોકડાઉન’ આવી રહ્યું છે?

કોવિડ બાદ લાગવા જઈ રહ્યું છે સૌથી મોટું ‘લોકડાઉન’? – ઈરાન યુદ્ધના કારણે વિશ્વ ઊર્જા સંકટ તરફ, સરકારો તૈયારીઓ શરૂ વિશ્વમાં ફરી એકવાર મોટું આર્થિક અને જીવનશૈલી સંકટ ઊભું થવાની શક્યતા અંગે ચર્ચાઓ તેજ બની છે. અમેરિકા-ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઊર્જા માર્ગ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયાઈ ટ્રાફિક ભારે … Read more

રૂ.૬૬ કરોડના ખર્ચે સુરત, વલસાડ અને તાપી જિલ્લામાં નવા પોલીસ સ્ટેશનો અને પોલીસ લાઈનનું લોકાર્પણ – નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ

સુરત જિલ્લાના માંડવી પોલીસ સ્ટેશનનું લોકાર્પણ, અનાવલ–તડકેશ્વર–પાલોદ સહિત અનેક પોલીસ પ્રોજેક્ટોને મળ્યો નવો વેગ માહિતી બ્યુરો, સુરત, રવિવાર : કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકાર દ્વારા સતત આધુનિક પોલીસ સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલાં રૂપે સુરત, વલસાડ અને તાપી જિલ્લાઓમાં કુલ રૂ.૬૬ કરોડના ખર્ચે વિવિધ નવનિર્મિત … Read more

ઓઝર ગામે 57.20 લાખના ચેકડેમ કમ કોઝવેનું ખાતમુહૂર્ત : જીતુભાઈ ચૌધરીના હસ્તે વિકાસ કાર્યની શરૂઆત

નાનાપોઢા તાલુકાના વિકાસને વધુ વેગ આપવાના હેતુસર ઓઝર ગામે એક મહત્વપૂર્ણ વિકાસ કાર્યની શરૂઆત કરવામાં આવી છે. જીતુભાઈ ચૌધરીના હસ્તે ઓઝર ગામની રાતા ખાડી પર ચેકડેમ કમ કોઝવેના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વિકાસ કાર્ય ગ્રામજનો માટે પાણી સંચાલન અને અવરજવર બંને દૃષ્ટિએ મહત્વપૂર્ણ સાબિત થવાનું માનવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે મોટી … Read more

“કામ, ક્રોધ અને લોભ રૂપિ મહીસાસુર નો નાશ કરવા માટે માઁ અંબાનું પ્રાગટ્ય થયું છે” : પ્રફુલભાઈ શુક્લ

ખેરગામ ખાતે આવેલા જગદંબાધામ દેસાઈ વાડમાં ચાલી રહેલી વિશ્વ વિખ્યાત કથાકાર પ્રફુલભાઈ શુક્લની ૮૯૦મી દેવીભાગવત કથામાં આજે માઁ અંબાના પ્રાગટ્યનો ભવ્ય ઉત્સવ ધાર્મિક શ્રદ્ધા અને ભાવનાથી ઉજવાયો હતો. કથાના ચોથા દિવસે યોજાયેલ આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો અને શ્રોતાઓ ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલમાં રંગાઈ ગયો હતો. આ પ્રસંગે વ્યાસપીઠ પરથી … Read more

વલસાડ ખાતે કચ્છી ભાનુશાલી સમાજના શ્રી ઓધવ ભવનનું લોકાર્પણ – મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા

વલસાડ : ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વલસાડ ખાતે કચ્છી ભાનુશાલી સમાજના નવનિર્મિત મલ્ટી સ્પેશિયાલિટી હોલ “શ્રી ઓધવ ભવન”નું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટ વલસાડ દ્વારા આયોજિત સદગુરુ ભગવાનશ્રી વાલરામ પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવમાં પણ મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિતિ આપી સમાજને સંબોધન કર્યું હતું. કાર્યક્રમમાં ભાનુશાલી સમાજના આગેવાનો, દાતાશ્રીઓ અને મોટી … Read more

વફાદારી સ્વાર્થ હોય ત્યાંસુધી જ ટકતી હોય છે !

આજના સમયમાં માણસો વચ્ચેના સંબંધો, મિત્રતા, વિશ્વાસ અને વફાદારી વિશે ઘણી ચર્ચાઓ થાય છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની આસપાસના લોકો તેની સાથે સચ્ચા રહે, તેને સહારો આપે અને મુશ્કેલીમાં તેનો સાથ ન છોડે. પરંતુ જીવનનો એક કડવો સત્ય એ છે કે ઘણીવાર વફાદારી ત્યાંસુધી જ ટકતી હોય છે જ્યાં સુધી સ્વાર્થ પૂરો થતો … Read more

error: Content is protected !!