
બાલચોંડી ગામે ” શ્રીમદ્ શિવ ભાગવત કથા છોટે મોરારી બાપુના સાનિધ્યમાં સાત દિવસના અંતે પૂર્ણાહુતિ યોજાઇ હતી.

ભૂવનેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે “શ્રીમદ્ શિવ ભાગવત કથા ’’ નુ છોટે મોરારી બાપુના સાનિધ્યમાં 9 જાન્યુઆરીમ ના રોજ પ્રારંભ થયેલી બાલચોંડી ગામે ” શ્રીમદ્ શિવ ભાગવત કથા સોમવારે સાત દિવસના અંતે પૂર્ણાહુતિ યોજાઇ હતી.

આ પ્રસંગે કથાના વક્તા છોટે મોરારી બાપુની ની મધુરવાણીમાં યોજાયેલ શ્રીમદ્ શિવ ભાગવત કથાના સોનેરી અવસરો શ્રી કપિલ જન્મ શ્રી નરસિંહ જન્મ વામન જન્મ/રામ જન્મ/કૃષ્ણ જન્મ રૂદ્રમણી વિવાહ મહોત્સવ રૂક્ષ્મણી વિવાહ વગેરે પ્રસંગો ઉજવ્યા હતા.આ પ્રસંગે સેવકો સહીત આસપાસના ધર્મપ્રેમી જનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી બહોળી સંખ્યામાં દાતાઓ દ્વારા દાનની સરવાણી વહાવી કથા કાર્યક્રમમાં સહભાગી થયા હતા.

કપરાડાના બાલચોંડી ગામે ” શ્રીમદ્ શિવ ભાગવત કથા ’’પોથી યાત્રા શ્રી ભવાની માતા મંદિર નીકળી હતી.

ભૂવનેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે શ્રીમદ્ શિવ ભાગવત કથા ’’ નુ છોટે મોરારી બાપુ વ્યાસ પીઠ પરથી કથાનું રસપાન કરાવતા જણાવ્યું કે પૂર્વજોના પુણ્ય પ્રતાપે અને શ્રી ભૂવનેશ્વર મહાદેવ ભવાની માતા હનુમાનજી જલારામ બાપાના સાનિધ્યમાં શિવ ભાગવત કથામાં શિવ એવા સમર્થ ઈશ્વર છે કે જે આપણું સૌનું કલ્યાણ જ કરે છે.સમાજમાં સેવા દેશની સેવાઓ સમાજમાં એક રહેવાનુંયુવાનો વધુ અભ્યાસ કરે યુવાનો વ્યસન મુક્ત બનએ.

ભૂવનેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે શ્રીમદ્ શિવ ભાગવત કથા નું આયોજન ગામના રાજેશભાઈ પટેલ, ગુલાબભાઇ પટેલ ,હરેશભાઇ પટેલ અને ગામના યુવાનો વડીલો ના સહયોગ કરવામાં આવ્યું હતું






