ભારત માં રાજસતા સાથે હિન્દૂ ધર્મ સતા નું નિર્માણ થવું જોઇએ

On: December 13, 2021 3:16 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાની ધર્મસભા ફલધરા જલારામધામ ખાતે યોજાઈ હતી. જેમાં વિશ્વવિખ્યાત કથાકાર શરદભાઈ વ્યાસ,પ્રફુલભાઈ શુકલ,ચંદુભાઈ શુકલ,શિવજી મહારાજ, રાજરાજેશ્વરજી લંડન,મિટેશભાઈ જોષી પિ. બી.એન.જોષી,ખેમનાથજી તાપી,પૂ. .આ.જી.પી ડી.જી.વણઝારા સહિત વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લા ના સનાતન ધર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીબેન ગાયકવાડ આહવા, તુલસીબેન ગાવીત તીસ્કરી,રાકેશભાઈ દુબે ઉનાઈ ઉપસ્થિત રહ્યા હતા. પૂ.આ.જી.પી.ડી.જી વણઝારા સાહેબે સનાતન ધર્મ ની સાચી ઓણખાન આપી હતી અને ૨૩મી ડિસેમ્બરે ઉમિયા ધામ અમદાવાદ માં યોજાનારા હિન્દુ ધર્મસતા મહા કુંભ માં પધારવા માટે આમંત્રણ આપ્યું હતું. આ પ્રસંગે દક્ષિણ ગુજરાત ગુરુ વંદના મંચના મહામંત્રી તરીકે બી.એન.જોષી ની નિમણુંક કરવામાં આવી હતી. જલારામધામ ના ફુલસિંગ પટેલ અને વલસાડ જિલ્લા ખજાનચી સી.એસ.જાની આભારવિધિ કરવામાં આવી હતી. અંતે બધાને મહાપ્રસાદ આપવામાં આવ્યો હતો.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વલસાડના વાંકલમાં ૪૦માં મહાશિવરાત્રિ મહોત્સવ, પૂજ્ય બટુકભાઈ વ્યાસના સાનિધ્યમાં ૩૧ ફુટ રુદ્રાક્ષ શિવલિંગ નિર્માણ

સુખાલા સાંઈ ધામ ગાર્ડનમાં પૂ. શરદભાઈ વ્યાસ (દાદા)ની પ્રેરણાથી સમભાવ સત્સંગ પરિવાર દ્વારા ૫૧ દીકરીઓનો ૧૨મો સમૂહ લગ્ન મહોત્સવ સમરસતા, સેવા અને સંસ્કારના સંદેશ સાથે ભવ્ય રીતે યોજાયો

શિવ મહાપુરાણ માત્ર પૌરાણિક કથાઓનો સંગ્રહ નથી, પરંતુ માનવજીવનને ઉત્તમ માર્ગ પર દોરી જનાર ભક્તિના પાયલટ તત્ત્વોનો જીવંત સંદેશ છે : ભૂદેવશ્રી જયેશભાઈ જોષી (બાપુજી)

ભાદરવી પૂનમના પાવન દિવસે ઉનાઈ માતા મંદિરે પ્રફુલભાઈ શુક્લાના હસ્તે ધ્વજારોહણ !

જગત જનની – હે જંગદંબા તારોજ એક આધાર – પ્રફુલભાઈ શુકલ

આહીર યુથ ફોર્સ દ્વારા ભવ્ય ગણેશ વિસર્જન યાત્રા – કથાકાર પ્રફુલભાઈ શુક્લાના આશીર્વાદ !

error: Content is protected !!