ભાગવતજી સ્વયં ભગવાન નું સ્વરૂપ છે : પ્રફુલભાઇ શુક્લ

On: February 22, 2023 7:20 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

નવસારીમાં બ્રાહ્મણ પંચ ની વાડીમાં ચાલી રહેલી યુવા કથાકાર શ્રી ભરતભાઈ વ્યાસ ની ભાગવત કથામાં આજે વિસ્વ વિખ્યાત સ્વાગત કરવામાં આવ્યું હતું ની પધરામણી થઇ હતી.

કથાના આયોજકો, ધનજય ભટ્ટ, નરસિંહભાઇ સવાણી, અને વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ નાયક દ્વારા પ્રફુલભાઇ શુક્લ નું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભાગવત કથામાં પ્રફુલભાઇ શુક્લે ભાવિક ભક્તો જણાવ્યું કે ભરતભાઈ વ્યાસ ની વાણી ના વખાણ કરતા કહ્યું હતું કે ભગવતજી સ્વયં ભગવાન છે આજે કૃષ્ણ જન્મ ઉત્સવ ને દિવસે ભરતભાઈ એ બધાને રસ તરબોળ કરી દીધા છે.નવસારી એટલે સંસ્કાર નગરી નવસારીમાં સતત કથાઓના અવિરત પ્રવાહ થી ભાવિક ભક્તોમાં ભક્તિમય વાતાવરણ સર્જાઈ રહ્યું છે. બ્રહ્મ તજો બલમ બલમ નો નાદ થઇ રહ્યો છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વલસાડના વાંકલમાં ૪૦માં મહાશિવરાત્રિ મહોત્સવ, પૂજ્ય બટુકભાઈ વ્યાસના સાનિધ્યમાં ૩૧ ફુટ રુદ્રાક્ષ શિવલિંગ નિર્માણ

સુખાલા સાંઈ ધામ ગાર્ડનમાં પૂ. શરદભાઈ વ્યાસ (દાદા)ની પ્રેરણાથી સમભાવ સત્સંગ પરિવાર દ્વારા ૫૧ દીકરીઓનો ૧૨મો સમૂહ લગ્ન મહોત્સવ સમરસતા, સેવા અને સંસ્કારના સંદેશ સાથે ભવ્ય રીતે યોજાયો

શિવ મહાપુરાણ માત્ર પૌરાણિક કથાઓનો સંગ્રહ નથી, પરંતુ માનવજીવનને ઉત્તમ માર્ગ પર દોરી જનાર ભક્તિના પાયલટ તત્ત્વોનો જીવંત સંદેશ છે : ભૂદેવશ્રી જયેશભાઈ જોષી (બાપુજી)

ભાદરવી પૂનમના પાવન દિવસે ઉનાઈ માતા મંદિરે પ્રફુલભાઈ શુક્લાના હસ્તે ધ્વજારોહણ !

જગત જનની – હે જંગદંબા તારોજ એક આધાર – પ્રફુલભાઈ શુકલ

આહીર યુથ ફોર્સ દ્વારા ભવ્ય ગણેશ વિસર્જન યાત્રા – કથાકાર પ્રફુલભાઈ શુક્લાના આશીર્વાદ !

error: Content is protected !!