ભર ઉનાળે વીરપુર ગોંડલમાં જામ્યુ ગાઢ ધૂમમ્સ, શિયાળો કે ઉનાળો નક્કી કરવું બન્યું અઘરું

On: February 23, 2023 10:42 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

હાલ ગુજરાતમાં અસહ્ય ગરમીના કારણે લોકો ઠંડકમાં પરિવાર અને મિત્રો સાથે આવી રહ્યા છે.વાતાવરણમાં ઠંડકના અનુભવ સાથે આકર્ષણનું કેન્દ્ર બનેલા દ્રશ્યોએ ગુજરાતમાં સરેરાશ ૪૦ ડિગ્રી કરતા વધુ તાપમાન રહે છે. ગરમીમાં ઘરની બહાર નીકળવું મુશ્કેલ બને છે. નજીકના અંતરે પણ જોવું મુશ્કેલ બનતા પ્રવાસીઓએ અવર – જવર માટે વાહનો મુશ્કેલીઓ અનુભવી હતી.રહેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ગરમી વચ્ચે પણ ગરમીમાં રાહત સાથે આહલાદક વાતાવરણનો અનુભવ મળતા ગુજરાતના આ પ્રવાસન સ્થળે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. વીરપુર ખોડલધામ ધુમ્મ્સની ચાદર તળે ઢંકાઈ ગયું છે.રાજકોટ જૂનાગઢ વિવિધ ધર્મિક સ્થળોએ લોકો પરિવાર અને મિત્રો સાથે આવી રહ્યા છે. વાતાવરણમાં ઠંડકના અનુભવ સાથે આકર્ષણનું કેન્દ્ર બનેલા દ્રશ્યોએ ગુજરાતમાં સરેરાશ ૪૦ ડિગ્રી કરતા વધુ તાપમાન રહે છે. ગરમીમાં ઘરની બહાર નીકળવું મુશ્કેલ બને છે. નજીકના અંતરે પણ જોવું મુશ્કેલ બનતા પ્રવાસીઓએ અવર – જવર માટે વાહનો મુશ્કેલીઓ અનુભવી હતી.

Ad..

વહેલી સવારે સર્જાયેલ ગાઢ ધુમ્મ્સ સૂર્યનારાયણની વધી હાજરી સાથે ઓરસવા લાગ્યું હતું.

Ad…

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વલસાડના વાંકલમાં ૪૦માં મહાશિવરાત્રિ મહોત્સવ, પૂજ્ય બટુકભાઈ વ્યાસના સાનિધ્યમાં ૩૧ ફુટ રુદ્રાક્ષ શિવલિંગ નિર્માણ

સુખાલા સાંઈ ધામ ગાર્ડનમાં પૂ. શરદભાઈ વ્યાસ (દાદા)ની પ્રેરણાથી સમભાવ સત્સંગ પરિવાર દ્વારા ૫૧ દીકરીઓનો ૧૨મો સમૂહ લગ્ન મહોત્સવ સમરસતા, સેવા અને સંસ્કારના સંદેશ સાથે ભવ્ય રીતે યોજાયો

શિવ મહાપુરાણ માત્ર પૌરાણિક કથાઓનો સંગ્રહ નથી, પરંતુ માનવજીવનને ઉત્તમ માર્ગ પર દોરી જનાર ભક્તિના પાયલટ તત્ત્વોનો જીવંત સંદેશ છે : ભૂદેવશ્રી જયેશભાઈ જોષી (બાપુજી)

ભાદરવી પૂનમના પાવન દિવસે ઉનાઈ માતા મંદિરે પ્રફુલભાઈ શુક્લાના હસ્તે ધ્વજારોહણ !

જગત જનની – હે જંગદંબા તારોજ એક આધાર – પ્રફુલભાઈ શુકલ

આહીર યુથ ફોર્સ દ્વારા ભવ્ય ગણેશ વિસર્જન યાત્રા – કથાકાર પ્રફુલભાઈ શુક્લાના આશીર્વાદ !

error: Content is protected !!