“વાર્તાથી સંસ્કાર: સુધાનો સંવેદનશીલ માર્ગ”

સુધા એક સંવેદનશીલ, સમજદાર અને સંઘર્ષશીલ માતા તરીકે પોતાની સંતાનોને સાચી દિશામાં માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરે છે. આ આખી ઘટનામાં મુખ્ય પ્રશ્ન એ છે કે સુધા એ પોતાના સંતાનોને સમજાવવા માટે કયો માર્ગ પસંદ કર્યો? — તેનો જવાબ ખૂબ જ પ્રેરણાદાયક અને શિક્ષણસભર છે. સૌપ્રથમ, સુધા એ પરિસ્થિતિને શાંતિથી સમજવાનો માર્ગ પસંદ કર્યો. જ્યારે તેણે … Read more

ખેરગામ : જગદંબાધામમાં માતાજીનું આગમન, ભાવભર્યા સ્વાગત સાથે નવરાત્રી અનુષ્ઠાનનો પ્રારંભ

ચૈત્ર નવરાત્રી નિમિત્તે નવચંડી યજ્ઞ, દેવીભાગવત કથા અને મહા આરતીનું આયોજન ખેરગામ નજીક આવેલા જગદંબાધામ ખાતે હિન્દૂ નવું વર્ષ અને ચૈત્ર માસની એકમથી શરૂ થતા પવિત્ર નવરાત્રી અનુષ્ઠાનની ભવ્ય શરૂઆત થઈ છે. આ પ્રસંગે માઁ જગદંબાનું આગમન થતાં સમગ્ર ધામમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. માતાજીનું ભાવપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો … Read more

વાજવડ ગામે શ્રીમદ્ ભાગવત કથાના બીજા દિવસે વિજય બાપુએ ભક્તોને ભક્તિ અને ઉપાસનાનો સંદેશ આપ્યો !

વલસાડ જિલ્લાના નાનાપોઢા તાલુકાના વાજવડ ગામે ભવાની માતા મંદિરે યોજાઈ રહેલી શ્રીમદ્ ભાગવત કથાના બીજા દિવસે કથાકાર પ.પૂ. સંતશ્રી વિજય બાપુએ ભક્તોને ભક્તિ, પ્રાર્થના અને ઉપાસનાના મહત્ત્વ અંગે પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી કથાનું શ્રવણ કરી આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો હતો. કથાના પ્રવચનમાં વિજય બાપુએ જણાવ્યું હતું કે ભગવાનની … Read more

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બે તબક્કામાં યોજાવાની સંભાવના, એપ્રિલ– મેમાં મતદાન અને 5 મેના પરિણામની શક્યતા

15 મહાનગરપાલિકા, 83 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 262 તાલુકા પંચાયત માટે મતદાન; 27% OBC અનામતથી રાજકીય સમીકરણોમાં ફેરફાર ગુજરાતમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી બાદ હવે ‘મિની વિધાનસભા’ તરીકે ઓળખાતી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. રાજ્ય ચૂંટણી પંચ અને રાજ્ય સરકાર દ્વારા ચૂંટણી માટેની વહીવટી પ્રક્રિયાઓ ઝડપી બનાવવામાં આવી છે. રાજ્યભરમાં … Read more

વાજવડ ગામે ભવાની માતા મંદિરે શ્રીમદ્ ભાગવતની વિશાળ પોથી યાત્રા નીકળી

નાનાપોઢા તાલુકાના વાજવડમાં 15થી 21 માર્ચ સુધી શ્રીમદ્ ભાગવત કથાનો ધાર્મિક મહોત્સવ યોજાશે વલસાડ જિલ્લાના નાનાપોઢા તાલુકાના વાજવડ ગામે ભવાની માતા મંદિરે ધાર્મિક ભાવના અને આધ્યાત્મિકતા પ્રસરાવવા માટે શ્રીમદ્ ભાગવત કથાની વિશાળ પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો અને ગામજનો ઉત્સાહભેર જોડાયા હતા. પોથી યાત્રા બાદ દીપ પ્રગટ્ય કાર્યક્રમ યોજાયો … Read more

વેપારનું બદલાતું સ્વરૂપ અને ગ્રાહક અધિકાર દિનનો સંદેશ

આજનો યુગ વેપારનો યુગ ગણાય છે. વેપાર હવે માત્ર ખરીદ-વેચાણ પૂરતો સીમિત રહ્યો નથી; તે રાજકારણ, સમાજ, સંસ્કૃતિ અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં પણ પ્રવેશી ગયો છે. 15 માર્ચનો દિવસ સમગ્ર વિશ્વમાં ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવાય છે. ગ્રાહક એટલે ખરીદનાર, અને ગ્રાહક ત્યારે જ હોય જ્યારે વેપારી હોય. પરંતુ આજે સ્થિતિ એવી બની ગઈ છે કે … Read more

Study in Canada : કેનેડામાં સરકારી યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન કરવું છે? અહીં જુઓ UG-PG માટે ટોપ-15ની યાદી

કેનેડામાં અભ્યાસ કરતા ભારતીયોની સંખ્યા લાખોમાં છે. 400,000 થી વધુ ભારતીયો અહીં ડિગ્રી મેળવી રહ્યા છે. કેનેડા ફક્ત તેની કુદરતી સુંદરતા માટે જ નહીં પરંતુ તેના વિશ્વ કક્ષાના શિક્ષણ માટે પણ જાણીતું છે. અહીં અભ્યાસ કરતા મોટાભાગના ભારતીયો એ વાતથી અજાણ છે કે કેનેડામાં ફક્ત ખાનગી યુનિવર્સિટીઓ જ નહીં પરંતુ જાહેર યુનિવર્સિટીઓ પણ છે. ભારતીયો … Read more

ગુજરાતમાં ભર ઉનાળે વરસાદની આગાહી, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ખાબકી શકે છે કમોસમી વરસાદ

19 માર્ચે ઉ.ગુજરાતમાં માવઠાની શક્યતા સેવાઈ રહી છે અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, સુરત, ભરુચ, નર્મદા, તાપીમાં માવઠાની આગાહી કરવામાં આવી છે, વાતાવરણમાં બદલાવ આવતા વરસાદની આગાહી કરાઈ છે. આજથી ગરમીથી આંશિક રાહત મળશે હવામાન વિભાગે આગાહી કરી છે કે આજથી ગરમથી રાહત મળી શકે … Read more

આળશ અનુભવો છો? પોતાના શનિવારના રાશિફળ વિશે જણો અને સપ્તાહની રજાઓની યોજના બનાવો – 14-03-2026

મેષ ગણેશજી આ૫ને કોઇપણ પ્રકારનું જોખમ ન ખેડવાની સલાહ આપે છે. નોકરી વ્યવસાયમાં આજે ઉ૫રી અધિકારીઓ સાથે દલીલબાજી ન કરવા પણ જણાવે છે. ભાગ્ય સાથ ન આ૫તું હોય તેમ લાગે. કાર્ય સફળતા ઝડ૫થી ન મળે. ૫રંતુ મધ્યાહન બાદ આ૫ના સંજોગો ઉજળા બને. ગૃહસ્થજીવનમાં આનંદ વ્યા૫શે. ઉ૫રી અધિકારીઓ પણ આ૫ના ૫ર ખુશ રહેશે. હોદ્દામાં બઢતી મળવાના … Read more

પાપમોચીની એકાદશી : પાપ અને પુણ્યની સમજ માટેનું આત્મચિંતન !

પ્રાસંગિક આજે શનિવાર એટલે કથાનો ક્રમ, પરંતુ ચૈત્રીનાં પડઘમ વાગી રહ્યા છે. ચૈત્ર માસમાં પ્રથમ શક્તિ ઉપાસનાનાં દિવસો આવે છે, ત્યારબાદ રામ નવમી, મહાવીર જયંતિ, હાટકેશ્વર જયંતિ અને હનુમાન જયંતિ જેવા પાવન તહેવારો આવે છે. તેથી કથાનો નિયમિત ક્રમ થોડો બદલાઈ જાય છે. ચૈત્રીનો સમય વસંત ઋતુનું પ્રતીક છે—ચંચળ યુવાની હવે ધીમે ધીમે ગંભીરતા તરફ … Read more

error: Content is protected !!