हिन्द देश के निवासी सभी जन एक हैं रंग रूप वेष भाषा चाहे अनेक हैं – ઋષિતા મસરાણી

On: April 20, 2022 6:12 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

દક્ષિણ ગુજરાતમાં સેવાની ધૂણી લગાવી એવું એક પરિવાર ધરમપુ પહેલ ટ્રસ્ટના ઋષિત મસરાણી, પૂર્વજા ભટ્ટ, ડો. હેમંત પટેલ, કિરણ વસાણી તથા અન્ય સભ્યોએ ધરમપુરના મુસ્લિમ બિરાદરો સબ્બીર અલી બાહનાન,સાલેભાઈ દાઉદી,ફયસલ કાદરભાઈ બાકિલી,સાજીદભાઈ શેખ અને રફીકભાઈ શેખના ઘરે જઈને રમજાનની શુભેચ્છા તથા ભેટ આપી પરિવારના સભ્યો સાથે ઈફ્તારી કરી સમાજને ભાઈચારા માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરુ પાડ્યું.

આજે તમામ સ્વજનોને મળીને અમને એવું ક્યારેય નહી લાગ્યું કે અમે કોઈ પારકાને ત્યાં છીએ બધા અમારા પોતાના જ અને ખાસતો એ કે ઘરના તમામ સભ્યોને અમે ઓળખીએ અને તેઓ પણ અમને ઓળખે. આખો દિવસ રોજો રાખી પણ તેઓએ અમારા માટે સમય કાઢ્યો, અમને પ્રેમથી જમાડ્ય પણ..આજતો છે આપણું ભારત. સ્વજનોનો આવકાર, પ્રેમ અને અતિથિભાવ જીવનમાં અમે ક્યારેય નહી ભૂલી શકીએ.તમામ પરીવારજનોનો હૃદયપૂર્વક આભાર. 🙏🏻

हिन्द देश के निवासी सभी जन एक हैं
रंग रूप वेष भाषा चाहे अनेक हैं

ઋષિતા મસરાણી

Ad…

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

AI બદલશે દેશનું સ્વાસ્થ્ય: ઈકોનોમિક સર્વેમાં ટેક્નોલોજી પર ભાર, યુવાનોના માનસિક સ્વાસ્થ્યની ચિંતા !

વલસાડના વાંકલમાં ૪૦માં મહાશિવરાત્રિ મહોત્સવ, પૂજ્ય બટુકભાઈ વ્યાસના સાનિધ્યમાં ૩૧ ફુટ રુદ્રાક્ષ શિવલિંગ નિર્માણ

સુખાલા સાંઈ ધામ ગાર્ડનમાં પૂ. શરદભાઈ વ્યાસ (દાદા)ની પ્રેરણાથી સમભાવ સત્સંગ પરિવાર દ્વારા ૫૧ દીકરીઓનો ૧૨મો સમૂહ લગ્ન મહોત્સવ સમરસતા, સેવા અને સંસ્કારના સંદેશ સાથે ભવ્ય રીતે યોજાયો

શિવ મહાપુરાણ માત્ર પૌરાણિક કથાઓનો સંગ્રહ નથી, પરંતુ માનવજીવનને ઉત્તમ માર્ગ પર દોરી જનાર ભક્તિના પાયલટ તત્ત્વોનો જીવંત સંદેશ છે : ભૂદેવશ્રી જયેશભાઈ જોષી (બાપુજી)

ભાદરવી પૂનમના પાવન દિવસે ઉનાઈ માતા મંદિરે પ્રફુલભાઈ શુક્લાના હસ્તે ધ્વજારોહણ !

જગત જનની – હે જંગદંબા તારોજ એક આધાર – પ્રફુલભાઈ શુકલ

error: Content is protected !!